AHMEDABAD : મુમતપુરા પાસે ઓવરબ્રીજ તૂટવાની ઘટનામાં 5 સભ્યોની ટીમ તપાસ કરશે

Bridge collapse in Ahmedabad : પાંચ સભ્યોની ટીમે ગયા અઠવાડિયે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સેમ્પલ લીધા હતા.

AHMEDABAD : મુમતપુરા પાસે ઓવરબ્રીજ તૂટવાની ઘટનામાં 5 સભ્યોની ટીમ તપાસ કરશે
A five-member team will investigate the collapse of an overbridge near Mumtapura in ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 11:29 PM

AHMEDABAD : શહેરમાં 22 ડિસેમ્બરે મુમતપુરામાં ઓવરબ્રીજનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં 5 સભ્યોની ટીમ તપાસ કરશે. આ 5 સભ્યોની ટીમ ઓવરબ્રીજનો ભાગ તૂટી પડવાના કારણોની તપાસ કરશે. પાંચ સભ્યોની આ સમિતિમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) ના એક સિનિયર એન્જિનિયર, ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ (DFS) અને માર્ગ અને મકાન વિભાગના ત્રણ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે AUDAના સિનિયર એન્જિનિયરે જણાવ્યું હતું કે કાચા માલની ગુણવત્તા જાળવવામાં આવી હતી કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે સાઇટ પરથી સામગ્રીના નમૂનાઓનું પરીક્ષણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગની લેબમાં કરવામાં આવશે.

આ ઘટના ફ્લાયઓવર બ્રીજના ઉદ્ઘાટનના અઠવાડિયા પહેલા બની હતી. આ બ્રીજના બનવાથી સાઉથ બોપલના રહેવાસીઓ માટે મોટી રાહત થઇ છે. જેને બાંધકામનું કામ ફાળવવામાં આવ્યું હતું તે રણજિત બિલ્ડકોન લિમિટેડ ના માણસો 114માં બોક્સ ગર્ડરના પોસ્ટ ટેન્શનિંગનું કામ કરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પાંચ સભ્યોની ટીમે ગયા અઠવાડિયે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સેમ્પલ લીધા હતા. પુલનો ભાગ તૂટી પડ્યો ત્યારે સ્થળ પર 90 લોકો હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોન્ટ્રાક્ટરને અનેક બ્રિજ અને હાઈવે સ્ટ્રક્ચરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ સુરતમાં 2007માં આ જ કંપની દ્વારા બનાવવામાં આવી રેહલા બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. સુરતમાં ઉધના દરવાજા અને મજુરાગેટ વચ્ચે ફ્લાયઓવરનો ભાગ તૂટી પડવાની આ ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અઠવાલાઇન્સમાં આ જ કંપની દ્વારા ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો હતો. 2016 સુરતના અનુવ્રતદ્વારમાં કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર પ્રોજેક્ટમાં પણ સ્ટ્રક્ચર નિષ્ફળતાની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : GUJARAT : નાઈટ કર્ફ્યુંમાં વધારો થવાથી રેસ્ટોરન્ટ-હોટેલના વેપારમાં 20 ટકાનો ઘટાડો થશે

આ પણ વાંચો : AHMEDABAD : ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું ડાબું ફેફસું કાઢવું પડ્યું, જાણો પછી શું થયું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">