Ahmedabad: મંડળ રેલ પ્રબંધક અમદાવાદ દ્વારા 6 કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન ડ્યુટીમાં પોતાની સતર્કતા અને અઘટિત ઘટનાઓ અટકાવવામાં યોગદાન આપ્યું અને તેના પરિણામે સુરક્ષિત ટ્રેન પરિચાલન સુનિશ્ચિત કરવા માટે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.

Ahmedabad: મંડળ રેલ પ્રબંધક અમદાવાદ દ્વારા 6 કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 24, 2023 | 7:57 PM

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલ પ્રબંધક તરુણ જૈન દ્વારા 23 મેના રોજ અમદાવાદ મંડળના 6 કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં યોગદાન આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કર્મચારીઓએ જાન્યુઆરી થી માર્ચ 2023 દરમિયાન ડ્યુટીમાં પોતાની સતર્કતા અને અઘટિત ઘટનાઓ અટકાવવામાં યોગદાન આપ્યું અને તેના પરિણામે સુરક્ષિત ટ્રેન પરિચાલન સુનિશ્ચિત કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા.

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી રાકેશકુમાર ખરાડીના જણાવ્યા અનુસાર પુરસ્કાર મેળવનારા કર્મચારીઓ પવનકુમાર બી. લોકો પાયલટ, સુનીલ ડબ્લ્યુ -જે લોકો પાયલટ, સંત પ્રકાશ -આસિસ્ટન્ટ લોકો પાયલટ, દીપક સિંહ -ટ્રેન મેનેજર, મહેશકુમાર સૈની અને અબ્બાસ ઉસ્માન કાંટેવાલ આ તમામે પોતાની ફરજ દરમિયાન ટેક્નિકલ ખામીઓની જાણ કરી તથા તેના કારણે તાત્કાલિક કામગીરી કરવામાં આવતાં ટ્રેનોનું સુરક્ષિત રીતે પરિચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્સાહ અને પોતાની કટિબદ્ધતા દર્શાવી. તમામ પુરસ્કૃત કર્મચારીઓ માટે મંડળે ગર્વ છે જેમણે પોતાની તાત્કાલિક કામગીરી અને સતર્કતાથી કોઇ પણ પ્રકારની અઘટિત ઘટનાની શક્યતાઓને ટાળવામાં મહત્ત્વની કામગીરી બજાવી.

આ તમામ કર્મચારીઓ અન્ય કર્મચારીઓ માટે અનુકરણીય આદર્શ છે. સન્માનિત કરવામાં આવેલ કર્મચારીઓને સંરક્ષાના વિવિધ ક્ષેત્રો જેવા કે વેગનમાં ફ્લેટ પૈડું મળવું, અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા માટે ઇમર્જન્સી બ્રેક લગાવવી, સમયસર અગ્નિશામક યંત્ર તથા રેતીથી આગ બુઝાવવી, વેગનમાં હેંગિગ પાર્ટ શોધી કાઢવો અને સમયસર સૂચના આપવા જેવા સંરક્ષા સંબંધિત કાર્યો કરીને ટ્રેનોનું સુરક્ષિત પરિચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્સાહ અને કટિબદ્ધતા દર્શાવી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો : ગાંધીધામમાં આંગડિયા લૂંટ પ્રકરણમાં વધુ એક CCTV સામે આવ્યા, એક કરોડથી વધુ રુપિયાની થઇ હતી લૂંટ

અધિકારીઓએ જણાવ્યુ હતું કે અમદાવાદ મંડળને આ તમામ પુરસ્કૃત કર્મચારીઓ માટે ગર્વ છે જેમણે પોતાની ત્વરિત કામગીરી અને સતર્કતા દ્વારા કોઇ પણ અનિચ્છનીય ઘટનાની શક્યતાને ટાળવામાં મહત્ત્વની કામગીરી અદા કરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">