PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યાનો કેસઃ પત્નીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો 7 દિવસમાં ન્યાય નહીં તો કરીશ આપઘાત

|

May 14, 2019 | 11:41 AM

કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે 7 દિવસમાં ન્યાય ન મળે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એમ. પી. પટેલની 7 દિવસમાં ધરપકડ ન થાય તો વિધાનસભામાં આત્મહત્યાની ચીમકી આપી છે. આ પણ વાંચોઃ ભારતીય આર્મીમાં થઈ શકે […]

PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યાનો કેસઃ પત્નીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો 7 દિવસમાં ન્યાય નહીં તો કરીશ આપઘાત

Follow us on

કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. મૃતકના પત્ની ડિમ્પલ રાઠોડે 7 દિવસમાં ન્યાય ન મળે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એમ. પી. પટેલની 7 દિવસમાં ધરપકડ ન થાય તો વિધાનસભામાં આત્મહત્યાની ચીમકી આપી છે.

આ પણ વાંચોઃ ભારતીય આર્મીમાં થઈ શકે છે મોટા ફેરફાર, આર્મી ડ્રેસના કલરમાં કરી શકે છે બદલાવ, જાણો શા માટે

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

મૃતકના પત્નીએ કહ્યું કે અમે સીએમથી લઈને ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે. ન્યાય માટે 5 મહિનાથી વારંવાર ધક્કા ખાઈ રહ્યાં છીએ. મૃતકના પત્નીએ આક્ષેપ કર્યો કે એક પોલીસ જવાનના પરિવારને ન્યાય ન મળે તે ચિંતાજનક છે. આ કેસની તપાસ અન્ય કોઈ એજન્સીને સોંપવાની પણ મૃતકના પત્નીએ માગણી કરી.

TV9 Gujarati

 

 

Published On - 7:17 am, Tue, 14 May 19

Next Article