Ahmedabad : સાબરમતીમાં અદાવતમાં વૃધ્ધાની હત્યા, પોલીસે આરોપીની તપાસ શરૂ કરી

સાબરમતીના(Sabarmati) મોઢેરા વિસ્તારમાં એક યુવકે તલવાર વડે પરિવાર પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યો.જ્યાં હુમલામાં વૃદ્ધ મહિલા વચ્ચે પડતા તેને આરોપી યુવકે ધક્કો મારતા ધટના સ્થળે મોત નીપજ્યું.

Ahmedabad : સાબરમતીમાં અદાવતમાં વૃધ્ધાની હત્યા, પોલીસે આરોપીની તપાસ શરૂ કરી
Sabarmati Police Station(File Image)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 17, 2022 | 9:55 PM

અમદાવાદના(Ahmedabad)સાબરમતી પોલીસ સ્ટેશન(Sabarmati)વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં વૃદ્ધની હત્યા(Murder)કરી હોવાની ઘટના સામે આવી છે.મોઢેરા વિસ્તારમાં યુવક તલવાર વડે એક પરિવાર પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યો ત્યાં વૃદ્ધ મહિલાને ધક્કો મારીને નીચે પાડતા મોત નીપજ્યું હતું.તલવાર વડે હુમલો કરનાર આરોપી સીસીટીવી કેદ થઈ ગયો.સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ સાબરમતીના મોઢેરા વિસ્તારમાં એક યુવકે તલવાર વડે પરિવાર પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યો.જ્યાં હુમલામાં વૃદ્ધ મહિલા વચ્ચે પડતા તેને આરોપી યુવકે ધક્કો મારતા ધટના સ્થળે મોત નીપજ્યું. આ ઘટનાની વિગત મુજબ 14મી તારીખ રોજ મોઢેરાના જગનાથ ચાલીમાં રહેતા કિર્તનકૌર ભાટિયાના દીકરાના લગ્ન પુરા કરી ઘરે પરત આવ્યા હતા ત્યારે ઘરમાં સંબંધી રૂપસિંગ ચિકલીકર જમવાનું બનાવી રહ્યો હતો

ત્યારે મૃતકના પરિવારના લોકોએ રૂપસિંગને પૂછતાં તેણે કહ્યું કે ભૂખ લાગી હોવાથી મટન બનાવવા આવેલો છું.આ રીતે ઘરમાં રૂપસિંગને નહિ આવવાનું કહ્યું હતું.જે બાદ રૂપસિંગ કિર્તનકૌરને ગાળાગાળી કરવા લાગ્યો હતો જે બાદ 15 મી તારીખના રોજ રાત્રે આરોપી રૂપસિંગ તલવાર વડે હુમલો કરવા પહોંચ્યો જેમાં મહિલા કિર્તનકૌર પર રૂપસિંગ હુમલો કર્યો ત્યારે કીર્તનકૌરની માતા વચ્ચે આવતા રૂપસિંગ ધક્કો મારતા વૃધ્ધા ઇન્દરકૌરની માથા ભાગે ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઇજાગ્રસ્ત ફરિયાદી કિર્તનકૌરએ આક્ષેપ કર્યા છે કે આરોપી રૂપસિંગ ઘરની બારી તોડી ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી.જે વાત લઈ ઝઘડો થયો હતો.બસ આ જ વાત અદાવત રાખી બીજા દિવસે આરોપી રૂપીસિંગ તલવાર લઈ હુમલો કરવા આવ્યો હતો.જો કે આરોપી રૂપસિંગ મૃતકના સગામાં થાય છે.પણ બોલચાલીની અદાવતમાં ઝઘડામાં વૃદ્ધ મૃત્યુ નિપજતા સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી રૂપસિંગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.ચોરી,મારમારી જેવા અનેક ગુના નોંધાઇ ચુક્યા છે..ત્યારે આરોપી રૂપસિંગ હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">