અમદાવાદના આનંદવિહાર ફ્લેટના રહિશોનો વિરોધ,રહિશોની મંજૂરી વિના રિડેવલેપમેન્ટ સ્કીમ મૂકી હોવાનો રહિશોનો આક્ષેપ
અમદાવાદ આનંદવિહાર ફ્લેટના રહિશોએ વિરોધ નોંધાવ્યો છે. ફ્લટેના રહિશોની મંજૂરી વિના રિડેવલપમેન્ટ સ્કીમ મૂકી હોવાનો રહિશોનો આક્ષેપ છે. સૂત્રોચ્ચાર કરી સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. શિવાલિક બિલ્ડર તેમજ GHB ચેરમેનની નજર આ સ્કીમ પર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રહિશોની પરવાનગી વિના બિલ્ડર જેસીબી અને ડમ્પર સાથે પહોંચ્યા. Facebook પર તમામ મહત્વના […]

અમદાવાદ આનંદવિહાર ફ્લેટના રહિશોએ વિરોધ નોંધાવ્યો છે. ફ્લટેના રહિશોની મંજૂરી વિના રિડેવલપમેન્ટ સ્કીમ મૂકી હોવાનો રહિશોનો આક્ષેપ છે. સૂત્રોચ્ચાર કરી સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. શિવાલિક બિલ્ડર તેમજ GHB ચેરમેનની નજર આ સ્કીમ પર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રહિશોની પરવાનગી વિના બિલ્ડર જેસીબી અને ડમ્પર સાથે પહોંચ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
