લાયસન્સ ધારકો માટે આનંદના સમાચાર, લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે
અમદાવાદ શહેરના લર્નિગ લાયસન્સ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે. અરજદારઓ 150 રૂપિયા ભરીને લર્નિગ લાયસન્સની સમયમર્યાદા 6 મહિના માટે વધારી શકશે. આ નિર્ણયથી અરજદારે પાકા લાયસન્સની ફી ફરીથી નહીં ભરવી પડે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- […]
Follow us on
અમદાવાદ શહેરના લર્નિગ લાયસન્સ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે. અરજદારઓ 150 રૂપિયા ભરીને લર્નિગ લાયસન્સની સમયમર્યાદા 6 મહિના માટે વધારી શકશે. આ નિર્ણયથી અરજદારે પાકા લાયસન્સની ફી ફરીથી નહીં ભરવી પડે.