અમદાવાદમાં લાલદરવાજાની રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, લોકોની ઉમટી ભીડ
કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ નાગરિકોમાં કોરોનાનો ભય તેવું લાગી રહ્યું નથી. અમદાવાદમાં રવિવારી બજાર હોય કે લાલ દરવાજા બજાર નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લખેનીય છેકે તહેવારોના કારણે બજારોમાં નાગરિકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. પરંતુ ખરીદી દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન […]
કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ નાગરિકોમાં કોરોનાનો ભય તેવું લાગી રહ્યું નથી. અમદાવાદમાં રવિવારી બજાર હોય કે લાલ દરવાજા બજાર નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લખેનીય છેકે તહેવારોના કારણે બજારોમાં નાગરિકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. પરંતુ ખરીદી દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળી રહ્યા છે કે, ન તો માસ્કના નિયમોનું પાલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ રવિવારી બજાર બંધ કરાવાવમાં આવી હતી. પરંતુ ફરી રવિવારી બજાર શરું થતા નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો