લોકસભા બેઠક અમરેલીથી હાર બાદ પરેશ ધાનાણીના TWEET શરૂ કર્યો વિવાદ, ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કુવિચારો ભર્યા છે

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરેલા વિવાદાસ્પદ ટ્વીટ પર ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસના નેતાઓના મગજમાં કુવિચારો ભર્યા હોવાનું કહ્યું. સાથે જ કોંગ્રેસ હાર પચાવતી અને પ્રજાનું અપમાન કરે છે. ભરત પંડ્યાએ કોંગ્રેસ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પીડાય રહી હોવાનું કહી કોંગ્રેસ […]

લોકસભા બેઠક અમરેલીથી હાર બાદ પરેશ ધાનાણીના TWEET શરૂ કર્યો વિવાદ, ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કુવિચારો ભર્યા છે
Follow Us:
| Updated on: May 24, 2019 | 4:19 PM

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરેલા વિવાદાસ્પદ ટ્વીટ પર ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસના નેતાઓના મગજમાં કુવિચારો ભર્યા હોવાનું કહ્યું. સાથે જ કોંગ્રેસ હાર પચાવતી અને પ્રજાનું અપમાન કરે છે. ભરત પંડ્યાએ કોંગ્રેસ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પીડાય રહી હોવાનું કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમજ પરેશ ધાનાણી પરિણામ આવ્યા બાદ હતાશા અને નિરાશામાં ઝેરી ઇંજેક્શનના નિવેદન કરતા હોવાનું જણાવ્યું,

આ પણ વાંચોઃ ભાજપને એક તરફ જંગી બહુમત મળ્યો અને બીજી તરફ શેર બજારમાં તેજી જોવા મળી, છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઉછાળો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સાથે જ કોંગ્રેસને વિધાનસભા અને લોકસભામાં જનતાએ જવાબ આપી દીધો છે અને કોંગ્રેસ તમામ મોરચે નિષ્ફળ નિવડી હોવાનું કહી પેરશ ધાનાણીના ટ્વીટનો ભરત પંડ્યાએ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે પરેશ ધાનાણીએ પરિણામ બાદ વિવાદિત ટ્વીટ કર્યું હતું. જેમાં દંભી રાષ્ટ્રવાદના ઝેરી ઈંજેક્શનથી વડાપ્રધાને માણસના મગજને મૂર્છિત કર્યા હોવાનું કહ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">