AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલ-દુધ બાદ મસાલાના ભાવમાં પણ વધારો

આ અંગે ભક્તિનગર વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટના વેપારી મહેશ પાબારીનું કહેવું છે કે વર્ષે મસાલાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.અતિવૃષ્ટિ અને માવઠાંને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે

ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલ-દુધ બાદ મસાલાના ભાવમાં પણ વધારો
After another blow to the housewife, the price of spices also goes up after oil and milk (ફાઇલ)
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:07 PM
Share

Rajkot : ખાદ્યતેલ અને દુઘના ભાવમાં વધારો થયા બાદ જનતા પર મોંઘવારીનો (Inflation)વધુ એક માર પડી રહ્યો છે. બારે માસ ભરવાના રસોડાનાં મસાલાના ભાવમાં (The price of spices)વધારો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસમાં મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલના સમયમાં હળદર,મરચું, ધાણાજીરૂં સહિતની મરી મસાલાની સિઝન હોય છે. લોકો બાર મહિનાના રસોડાના મસાલા આ સિઝનમાં ભરતા હોય છે. પરંતુ હવે આ મસાલામાં પણ મોંઘવારીનો માર પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરી મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. ગૃહિણીઓનું કહેવું છે કે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે સામાન્ય માણસને ઘર કેમ ચલાવવું એક મોટો પડકાર છે.

ગત વર્ષ અને આ વર્ષના મસાલાના ભાવ

મસાલા- જુનો ભાવ (કિલો)- નવો ભાવ(કિલો) હળદર          110                    140 જીરૂ             200                   270 મરચાં           200                    220 હિંગ             200                    300 ધાણી           110                      150

ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધારો-વેપારી

આ અંગે ભક્તિનગર વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટના વેપારી મહેશ પાબારીનું કહેવું છે કે વર્ષે મસાલાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.અતિવૃષ્ટિ અને માવઠાંને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે જેની સામે લોકોની જરૂરિયાત વધારે છે જેના કારણે આ ભાવ વધારો થયો છે.એક તરફ ખાઘતેલના ભાવમાં વધારો થયો છે તેમાં વળી દુધ ઉત્પાદકોએ પણ ભાવમાં વધારો કર્યો છે તેવામાં બાર મહિનાના મસાલામાં ભાવ વધારો થતા સામાન્ય માણસની કમ્મર તૂટી ગઇ છે ત્યારે મોંધવારીને કાબુમાં લેવા માટે સરકાર નક્કર પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો : Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો

આ પણ વાંચો : RMCના આવાસમાં બુકિંગ ન થતા 24 લાખના આવાસ હવે માત્ર 18 લાખ રૂપિયામાં મળશે !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">