ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલ-દુધ બાદ મસાલાના ભાવમાં પણ વધારો

આ અંગે ભક્તિનગર વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટના વેપારી મહેશ પાબારીનું કહેવું છે કે વર્ષે મસાલાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.અતિવૃષ્ટિ અને માવઠાંને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે

ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલ-દુધ બાદ મસાલાના ભાવમાં પણ વધારો
After another blow to the housewife, the price of spices also goes up after oil and milk (ફાઇલ)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:07 PM

Rajkot : ખાદ્યતેલ અને દુઘના ભાવમાં વધારો થયા બાદ જનતા પર મોંઘવારીનો (Inflation)વધુ એક માર પડી રહ્યો છે. બારે માસ ભરવાના રસોડાનાં મસાલાના ભાવમાં (The price of spices)વધારો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસમાં મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલના સમયમાં હળદર,મરચું, ધાણાજીરૂં સહિતની મરી મસાલાની સિઝન હોય છે. લોકો બાર મહિનાના રસોડાના મસાલા આ સિઝનમાં ભરતા હોય છે. પરંતુ હવે આ મસાલામાં પણ મોંઘવારીનો માર પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરી મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. ગૃહિણીઓનું કહેવું છે કે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે સામાન્ય માણસને ઘર કેમ ચલાવવું એક મોટો પડકાર છે.

ગત વર્ષ અને આ વર્ષના મસાલાના ભાવ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મસાલા- જુનો ભાવ (કિલો)- નવો ભાવ(કિલો) હળદર          110                    140 જીરૂ             200                   270 મરચાં           200                    220 હિંગ             200                    300 ધાણી           110                      150

ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધારો-વેપારી

આ અંગે ભક્તિનગર વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટના વેપારી મહેશ પાબારીનું કહેવું છે કે વર્ષે મસાલાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.અતિવૃષ્ટિ અને માવઠાંને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે જેની સામે લોકોની જરૂરિયાત વધારે છે જેના કારણે આ ભાવ વધારો થયો છે.એક તરફ ખાઘતેલના ભાવમાં વધારો થયો છે તેમાં વળી દુધ ઉત્પાદકોએ પણ ભાવમાં વધારો કર્યો છે તેવામાં બાર મહિનાના મસાલામાં ભાવ વધારો થતા સામાન્ય માણસની કમ્મર તૂટી ગઇ છે ત્યારે મોંધવારીને કાબુમાં લેવા માટે સરકાર નક્કર પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો : Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો

આ પણ વાંચો : RMCના આવાસમાં બુકિંગ ન થતા 24 લાખના આવાસ હવે માત્ર 18 લાખ રૂપિયામાં મળશે !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">