સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો 8 લાખનો કિમતી સામાન પરત કરાયો

દર્દીઓ મૃત્યુ પામે ત્યાર બાદ કેટલાક સ્વજન તેમની પાસેની કિમતી વસ્તુ ( Valuables ) પરત મેળવવા પણ દરકાર કરતા નથી. આવા સ્વજનોને કેટલાક દિવસ બાદ ફોનથી જાણ કરીને તેમના મૃતક સ્વજનનો કિંમતી સામાન પરત લઈ જવા કહેવામાં આવે છે

સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો 8 લાખનો કિમતી સામાન પરત કરાયો
સુરતમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા દર્દીનો કિંમતી સામાન તેમના સ્વજનનો પરત કરાયો
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 1:13 PM

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓનો કિંમતી સામાન ( Valuables ) પરત નથી મળી રહ્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાની વચ્ચે સુરતમાં સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી મૃ્ત્યુ પામનારા દર્દીઓનો સામાન તેમના સ્વજનને બોલાવીને આપવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરત સિવીલ હોસ્પિટલમાં ઊભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના અનેક દર્દીઓ મૃ્ત્યુ પામ્યા છે. આવા દર્દીઓમાંથી કેટલાકના સ્વજનો સામેથી મૃતકનો કિંમતી સામાન માંગી લેતો હોય છે. તો કેટલાક તેમના સ્વજન પાસે કેવા પ્રકારનો કયો કિમતી સામાન હતો તેની પણ પૂરેપૂરી જાણ નથી હોતી.

સિવીલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા છેલ્લા એક મહિનામાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી 40 દર્દીઓના મોબાઈલ, સોના અને ચાંદીના દાગીના તેમના સ્વજનને બોલાવીને પરત કર્યા છે. આ રીતે પરતા કરાયેલા કિંમતી સામાનની કિંમત આશરે આઠ લાખ રૂપિયા થાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સુરત સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ મૃત્યુ પામે ત્યાર બાદ કેટલાક સ્વજન તેમની પાસેની વસ્તુ પરત મેળવવા પણ દરકાર કરતા નથી. આવા સ્વજનોને કેટલાક દિવસ બાદ ફોનથી જાણ કરીને તેમના મૃતક સ્વજનનો કિંમતી સામાન પરત લઈ જવા કહેવામાં આવે છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">