Gujarati NewsGujarat45 coronavirus patients to be discharged in vadodara today corona na kehar vache sara samachar vadodara ma 45 dardio ne aaje raja aapase
રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે. […]
Follow us on
રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે.