કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર, વડોદરામાં 45 દર્દીઓને આજે રજા અપાશે

|

Sep 29, 2020 | 4:02 PM

રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે. […]

કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર, વડોદરામાં 45 દર્દીઓને આજે રજા અપાશે

Follow us on

રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:25 am, Thu, 23 April 20

Next Article