રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

|

Sep 28, 2020 | 6:15 PM

લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં […]

રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

Follow us on

લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં આવી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:16 am, Wed, 27 May 20

Next Article