Gujarati NewsGujarat400 marriages given permission in rajkot amid coronavirus lockdown rajkot lockdown vache 400 jetla lagn ne manjuri aa sharato ni karvu padse palan
રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન
લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં […]
Follow us on
લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં આવી છે.