શતાબ્દી ટ્રેનમાં અપાયેલા વાસી નાસ્તાથી 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર

મુંબઇથી સુરત ફરવા આવેલી કેટલીક મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં ખરાબ અનુભવ થયો. પોંક અને સુરતી લોચાની મજા માણવા મુંબઇની 33 મહિલાઓ શતાબ્દી ટ્રેન મારફતે સુરત આવી હતી. જોકે મુસાફરી દરમિયાન શતાબ્દી ટ્રેનમાં પીરસવામાં આવેલા વાસી નાસ્તાથી આ 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. શતાબ્દી ટ્રેનમાં આ મહિલાઓને વાસી બ્રેડ બટરનો નાસ્તો પીરસાયો હતો. જે ખાધા […]

શતાબ્દી ટ્રેનમાં અપાયેલા વાસી નાસ્તાથી 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 11:24 AM

મુંબઇથી સુરત ફરવા આવેલી કેટલીક મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં ખરાબ અનુભવ થયો. પોંક અને સુરતી લોચાની મજા માણવા મુંબઇની 33 મહિલાઓ શતાબ્દી ટ્રેન મારફતે સુરત આવી હતી. જોકે મુસાફરી દરમિયાન શતાબ્દી ટ્રેનમાં પીરસવામાં આવેલા વાસી નાસ્તાથી આ 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. શતાબ્દી ટ્રેનમાં આ મહિલાઓને વાસી બ્રેડ બટરનો નાસ્તો પીરસાયો હતો. જે ખાધા બાદ 4 મહિલાઓને ઉલટી થઇ હતી. જેથી ભેંસાણ રેલવે સ્ટેશન પર મહિલાઓએ ચેઇન પુલિંગ કર્યું હતું. અને રેલ્વે સત્તાધીશો દ્વારા મહિલાઓને પ્રાથમિક સારવાર આપી હતી.

આ પણ વાંચોઃ જાણીતી મેગેઝીન Forbesની ટોપ-20 લોકોની યાદીમાં બિહારના બે નેતાઓનો પણ સમાવેશ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હાલ આ મહિલાઓની હાલત સુધારા પર છે. પરંતુ શતાબ્દી ટ્રેનમાં પીરસાયેલા વાસી નાસ્તાને લઇને અનેક સવાલો સર્જાયા છે. જોકે ઘટનાની જાણ થતા જ સુરત રેલવે સ્ટેશન માસ્ટર સહિતના અધિકારીઓએ આ મહિલાઓની મુલાકાત લીધી હતી. અને તેઓની ફરિયાદ બાદ શતાબ્દીના કેટરીંગ સંચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત સ્ટેશન માસ્ટરે જણાવ્યું છે કે રેલવે મુસાફરો સાથે બનેલી ઘટના ચિંતાજનક છે. અને આ કેસમાં કેટરીંગ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">