રાજકોટના જેતપુર પંથકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધોરાજી અને ઉપલેટામાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બપોરે 3 અને 50 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ પણ વાંચોઃઆરોપ લાગતા બીસીસીસઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બોલ્યા, 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છુ, […]
Follow us on
રાજકોટના જેતપુર પંથકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધોરાજી અને ઉપલેટામાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બપોરે 3 અને 50 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.