કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ
કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે અને આ ત્રણેય આરોપીઓ પર પણ ગુજસીટોક લગાડવામાં આવશે

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે. આ વધુ 3 આરોપીઓ પર પણ ગુજસીટોક લગાડવામાં આવશે. અગાઉ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આજે ગુજસીટોક દાખલ કરવાની કાર્યવાહી હાથ ઘરાશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..