બોટાદ: આઈસર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, પતિ, પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત 

બોટાદમાં એક ગોઝાર અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

| Updated on: Feb 21, 2021 | 10:42 PM

બોટાદમાં એક ગોઝાર અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. માંડવા-ઢસા વચ્ચે આવેલા બ્રિજ પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ત્રણેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

 

 

આ પણ વાંચો: રાજ્યમાં CORONAના નવા 283 કેસ નોંધાયા, હાલમાં 1,690 એક્ટીવ કેસ

 

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">