Ahmedabad: વેક્સિન લેવાથી 25 લોકોની ચમકી ગઈ કિસ્મત, AMC એ લકી ડ્રોમાં વિજેતાઓને આપી આ જોરદાર ભેટ

અમદાવાદમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા AMC અલગ અલગ યોજનાઓ બનાવી રહ્યું છે. જે અંતર્ગત લકી ડ્રો કરીને મોબાઈલ આપવાની યોજના બનાવી હતી. જેના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:17 PM

જે લોકો વેક્સિન નહોતા લેતા એમને પ્રોત્સાહન આપવા AMC એ લકડી ડ્રોનું આયોજન કર્યું હતું. જેમાં વેક્સિન લે તેમને લકી ડ્રો કરીને મોબાઈલ આપવાની યોજના બનાવી હતી. આખરે રવિવારે આ રીતે જેણે જેણે વેક્સિન લીધી હતી તેમાંથી કેટલાકના નસીબ આજે ચમક્યા છે. જી હા વેક્સિન લેનાર લોકોને આજે સ્માર્ટ ફોન આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે લગભગ 39 હજાર લોકોએ વેક્સિન લીધી હતી. જેમાંથી આ યોજના હેઠળ 25 લકી વિજેતાઓના નસીબ ચમક્યા છે. આ લકી ડ્રોમાં આ લોકોને 10 હજારની કિંમતના સ્માર્ટ ફોન અપાયા છે. આમ પાલિકા દ્વારા અલગ અલગ યોજના અને પ્રયત્નો થકી હાલમાં શહેરમાં 99.5 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા મનપાએ અનેક યોજના હાથ ધરી છે. આ માટે ઘણા પ્રતિબંધ પણ લગાવાયા છે. જેમાં વેક્સિન વગર જાહેર સ્થળો તેમજ ઘણા ખાનગી સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ છે. આ સાથે જ મનપાએ ઘરે વેકસિન આપવાની કામગીરી પણ શરૂ કરી છે. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કે પછી દિવ્યાંગ નાગરિકોના ઘરે જઈને વેક્સીન આપવામાં આવી હતી. તેમજ અમુક વિસ્તારમાં વેક્સિન સાથે એક લિટર તેલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે

આ પણ વાંચો: સાવધાન: બજારમાં નકલી નોટો ફેરવતો શખ્સ ઝડપાયો, આટલા લાખની ફેક નોટોનો સોદો કરવા આવ્યો હતો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">