રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના […]

રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:03 PM

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના મોત કોરોનાથી ગણવા કે અન્ય કોઈ રોગને કારણે તે ડેથ ઓડીટ કમિટી નક્કી કરીને કોરોનાથી કેટલા મૃત્યુ પામ્યા તેની જાહેરાત કરશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">