કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,372 પોઝિટીવ કેસ, 15 લોકોના મોત
સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,372 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,370 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે […]
સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,372 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,370 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો