Desi Chutney Recipe : લસણથી લઇ ફુદીના સુધીની આ અલગ અલગ ચટણીઓ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ઘરે અનેક પ્રકારની ચટણી બનાવી શકો છો. તે ન માત્ર ઝડપી અને સરળ રીતે બની જાય છે પણ તે પોષક તત્વોથી ભરપૂર છે જે અનેક આરોગ્ય લાભ પ્રદાન કરે છે.

Desi Chutney Recipe : લસણથી લઇ ફુદીના સુધીની આ અલગ અલગ ચટણીઓ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Aug 24, 2021 | 9:18 PM

Desi Chutney Recipe : ભારતીય ઘરોમાં ચટણી વગર કોઈ ભોજન પૂર્ણ થતું નથી. ચટણી ભરેલા પરાઠા ડોસા, ઇડલી અથવા તો તળેલા ભાત સાથે ભોજનનો સ્વાદ વધારે છે,  ખાસ કરીને ઘરે બનાવેલી ચટણી. ચટણી હળવા મસાલા અને લસણ, ફુદીના જેવી સામગ્રી સાથે બનાવવામાં આવે છે.  તમે ઘરે અનેક પ્રકારની ચટણી બનાવી શકો છો. તે ન માત્ર ઝડપી અને સરળ રીતે બની જાય છે પણ તે પોષક તત્વોથી ભરપૂર છે જે અનેક સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.

ટામેટાની ચટણી :આ ઘરોમાં બનતી એક લોકપ્રિય ચટણી છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ ખૂબ જ પૌષ્ટિક પણ છે.કારણ કે ટામેટાં વિટામિન સી, બી, ઇ અને પોટેશિયમ જેવા ખનીજ અને વિટામિનથી ભરપુર છે.તેમાં લાઇકોપીન નામનો બાયોએક્ટિવ ગુણ પણ છે, જે તમારી કોશિકાઓને નુકસાનથી બચાવે છે.

લસણની ચટણી : ભારતમાં કોઈપણ પ્રકારની વાનગી બનાવવા માટે લસણ એક મુખ્ય સામગ્રી છે. અભ્યાસ મુજબ, નિયમિત રીતે લસણ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ પણ ઓછું થઈ શકે છે.  સામાન્ય રીતે લોકો લસણની ચટણી બનાવવા માટે નાળિયેર, મગફળી અને લાલ મરચાં પણ ઉમેરે છે, જે એન્ટીઑકિસડન્ટની માત્રા વધારે છે. તે આરોગ્ય માટે લાભદાયી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ફુદીના કોથમીરની ચટણી : તે ઇડલી, ઢોંસા અથવા તાજા બનાવેલા ગરમ પરોઠા સાથે પીરસવામાં આવે છે. ફુદીનો અને ધાણા બંને પાંદડા વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, તેમાં પૂરતા પ્રમાણમાં ડાયેટ્રી ફાઇબર પણ હોય છે.

નારિયળની ચટણી : તાજા નાળિયેર, સૂકા લાલ મરચાં, ધાણાજીરું અને સરસવના દાણાનો ઉપયોગ કરીને નાળિયેરની ચટણી બનાવવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે પણ ઉત્તર ભારતમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે.  નાળિયેરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે મેટાબોલિઝમ માટે કારગર છે. નાળિયેરની ચટણીનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે અપચો, ઝાડા, કબજિયાત વગેરે જેવી પાચન સમસ્યાઓ અટકાવે છે.

કાચી કેરીની ચટણી : કાચી કેરીમાં વિટામીન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ખનિજો અને એન્ટીઓકિસડન્ટ પણ ભરપુર  હોય છે. આ કાચું ફળ ખૂબ જ પૌષ્ટિક છે.

આમલીની ચટણી : આમલી વિટામિન B1, B2, B3 અને B5 તેમજ મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. આમલી ફ્લેવોનોઈડથી પણ ભરપૂર છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચોGreen Apple Health Benefits: લીલા સફરજનના આશ્ચર્યજનક આરોગ્ય લાભો, જાણીને શરુ કરી દેશો ખાવાનું

આ પણ વાંચોMonsoon Tips : ચોમાસામાં અવનવી વાનગીઓની મજા માણતા આ વાતને અવગણશો નહીં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">