National Vaccination Day 2021: શા માટે મનાવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો ઇતિહાસ

ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. અને ખરા સમયે જ રાષ્ટ્રીય રસીકરણ દિવસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ National Vaccination Dayના ઇતિહાસ વિશે

National Vaccination Day 2021: શા માટે મનાવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો ઇતિહાસ
National Vaccination Day
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 15, 2021 | 4:49 PM

National Vaccination Day 2021: કોરોના મહામારીએ ફરીથી રસીકરણ ઉપર પ્રકાશ પાથર્યો છે. કોરોના મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. અને કોરોના સામે લડતી કોરોના વેક્સિન પણ હવે દુનિયા સામે આવી ગઈ છે. આ સાથે જ ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. અને ખરા સમયે જ રાષ્ટ્રીય રસીકરણ દિવસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ National Vaccination Dayના ઇતિહાસ વિશે

રાષ્ટ્રીય વેકસીનેશન દિવસનો ઇતિહાસ ભારતમાં 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day 2021)ના રૂપમાં માનાવામાં આવે છે. ભારતમાં વર્ષ 1955માં મુખેથી પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

National Vaccination Day

National Vaccination Day (symbolic photo )

આ વ્યાપક કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા આપવામાં આવી હતી. તે પછી, પોલિયોની ઘટના ધીમે ધીમે ઓછી થઈ અને આખરે દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો. 2014 માં, ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

છેલ્લા બે દાયકામાં, રસીઓ જોખમી રોગો સામે લડવાનું એક અવિભાજ્ય સાધન બની ગઈ છે. આને કારણે લાખો લોકો ટેટનસ, પોલિયો અને ટીબી જેવી ભયંકર જીવલેણ રોગોથી બચી ગયા છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">