TMKOC Exclusive: જાણો ગોકુલધામવાસીઓ વચ્ચે થયેલી બોટ રેસનું પરિણામ શું આવ્યું?

|

Jul 29, 2021 | 8:26 PM

કોરોનાની બીજી લહેરના સમયે શૂટિંગમાં સમસ્યા આવતી હોવાથી સિરીયલના કેટલાક એપિસોડ ગુજરાતના એક રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યા હતા અને હવે હાલના એપિસોડને રંગ તરંગ રિસોર્ટમાં શૂટ કરવામાં આવી રહ્યા છે.

TMKOC Exclusive: જાણો ગોકુલધામવાસીઓ વચ્ચે થયેલી બોટ રેસનું પરિણામ શું આવ્યું?
Jethalal and Goli

Follow us on

લોકપ્રિય કોમેડી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Tarak Mehta ka ooltah chashmah) ચાહકો તો ઘર ઘરમાં છે. વર્ષોથી તે રોજ રાત્રે 8.30 કલાકે લોકોના દિલ અને ઘરમાં રાજ કરે છે. આ શોના કારણે કેટલાક પરિવારો સાથે બેસીને ડિનર કરે છે. આ શો એવો છે કે જેને આખુ પરિવાર સાથે બેસીને જોઈ શકે. નિર્દોષ મજાક અને મર્યાદામાં રહીને તેના પાત્રો આખા દેશને હસાવે છે, તે જ કારણ છે કે આ શોની ટીઆરપી હંમેશા હાઈ રહે છે. વર્ષોથી સતત ચાલતી સિરિયલે તેના ઓડિયન્સને બાંધીને રાખ્યા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (TMKOC) અને તેમના કલાકારોને લઈને તમામ સમાચારો જાણવામાં રસ હોય છે, માટે જ આજે અમે આ શોના આગામી એપિસોડમાં જે પણ કંઈ થવાનું છે તેને લઈને તમારા માટે એક્સક્લુઝિવ માહિતી લઈને આવ્યા છીએ.

 

હાલમાં જ કોરોના (Corona Virus)ની બીજી લહેરના સમયે શૂટિંગમાં સમસ્યા આવતી હોવાથી સિરીયલના કેટલાક એપિસોડ ગુજરાતના એક રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યા હતા અને હવે હાલના એપિસોડને રંગ તરંગ રિસોર્ટ (Rang Tarang Resort)માં શૂટ કરવામાં આવી રહ્યા છે. આ રિસોર્ટમાં ગોકુલધામવાસીઓ પિકનીક મનાવવા ગયા છે અને ત્યાં જઈને સોસાયટીના સદસ્યો વચ્ચે બોટિંગ રેસ થઈ રહી છે. હવે આ રેસમાં કોણ જીતશે અને કોણ હારશે એ જોવા માટે તમારે આ વીડિયો જોવો પડશે.

 

 

આ પણ વાંચો – મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદની અંદર અને બહાર કેન્દ્ર સરકારને ઘેરવા ઘડાઈ વ્યૂહરચના

 

આ પણ વાંચો છેલ્લા ત્રણ વર્ષમાં ઓછું કામ કરતા 196 સરકારી અધિકારીઓને સમય પહેલા જ અપાઈ નિવૃત્તિ, કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી

 

Published On - 11:28 pm, Wed, 28 July 21

Next Article