સુશાંતની જગ્યાએ હવે આ અભિનેતા ‘પવિત્ર રિશ્તા 2.0’ માં બનશે માનવ, અંકિતા લોખંડે સાથે કરશે કામ

2014 સુધી ચાલેલો પવિત્ર રિશ્તા શો બીજી સીઝન તરીકે રજૂ થવા જઇ રહ્યો છે. શોની બીજી સિઝન અંગે ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે. જાણો આ શોમાં માનવ તરીકે કોણ ભજવશે ભૂમિકા.

સુશાંતની જગ્યાએ હવે આ અભિનેતા 'પવિત્ર રિશ્તા 2.0' માં બનશે માનવ, અંકિતા લોખંડે સાથે કરશે કામ
પવિત્ર રિશ્તા (File Image)
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 3:29 PM

વર્ષ 2009 માં જીટીવીના પ્રખ્યાત પવિત્ર રિશ્તા શોની શરૂઆત થઈ. આ શોએ સફળતાના અનેક શિખરો વટાવી દીધા હતા. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ આ શોથી લીડ રોલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુશાંત આ શોમાં માનવની ભૂમિકા ભજવતા હતા. અને અંકિતા અર્ચના તરીકે દરેક હૃદયમાં પહોંચી. બંનેને આ શોથી જ સફળતા મળી હતી. હવે આ શો ફરી એકવાર નવા સ્વરૂપમાં રજૂ થવા જઈ રહ્યો છે.

મિડલ ક્લાસ પરિવારની આ વાર્તાએ દરેકના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી હતી. શોમાં બે વર્ષ કામ કર્યા બાદ સુશાંત બોલીવુડ તરફ વળ્યા અને ટીવીને બાય બાય કહી દીધું હતું. આ બાદ શોમાં માનવના રોલમાં હિતેન તેજવાની જોવા મળ્યા હતા. હવે ફરીથી શો જ્યારે બનવા જી રહ્યો છે ત્યારે સૌને જાણવાની ઈચ્છા છે કે માનવ તરીકે શોમાં કોણ જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શહીર ભજવશે માનવનું પાત્ર

2014 સુધી ચાલેલો પવિત્ર રિશ્તા શો બીજી સીઝન તરીકે રજૂ થવા જઇ રહ્યો છે. શોની બીજી સિઝન અંગે ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે. પરંતુ તે જાણી શકાયું નથી કે માનવની ભૂમિકા કોણ ભજવશે. પરંતુ હવે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ પવિત્ર રિશ્તા 2.0 શો શરૂ થવાનો છે અને ટીવી અભિનેતા શહિર શેઠ માનવનું પાત્ર ભજવશે.

જી હા અહેવાલો અનુસાર આ શોમાં શહીર અને અંકિતાનો જોડી જોવા મળશે. જોકે મેકર્સે આ વાતની જાહેરાત નથી કરી કે માનવ તરીકે કોણ અભિનય કરશે. શહીરની વાત કરીએ તો તેઓ તેમના શો કુછ રંગ પ્યાર કે એસે ભીની આગળની સિઝનનું શૂટિંગ કરી રહ્યા છે. આવામાં તેમના ફેન્સ માટે આ મોટા સમાચાર છે.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિને હાલમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે તેમના ફેન્સે તેમને ખુબ યાદ અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઉપરાંત જસ્ટિસ ફોર સુશાંતની પણ માંગ ફરીથી ટ્રેન્ડમાં આવી છે. શહીર પણ ખુબ પસંદ કરવામાં આવતા અભિનેતાઓમાં એક છે.

આ પણ વાંચો: શું વાત છે! Taarak Mehta સિરિયલ પર હવે બનશે ફિલ્મ! જાણો શું કહ્યું શોના નિર્માતા અસિત મોદીએ

આ પણ વાંચો: Big News: અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, ‘બેલબોટમ’ આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">