કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) 5 મહિના પછી કામ પર પરત ફરવા જઈ રહ્યા છે. તે એપ્રિલમાં કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા.

કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું
Anirudh Dave
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:22 PM

ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) એપ્રિલમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેઓ લગભગ બે મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. કોરોનાને હરાવીને અનિરુધ જૂનમાં ઘરે પાછો ફર્યા હતા. હવે 5 મહિના પછી તે કામ પર પરત ફરવા જઈ રહ્યા છે.

કોરોનાની લડાઈ જીત્યા પછી, અનિરુધ સ્વસ્થ થઈ રહ્યા હતા અને તેમને પોસ્ટ કોવિડ કોમ્પીકેશન તેમને થઈ રહી હતી. અનિરુદ્ધે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે કામ પર પરત ફરવા જઈ રહ્યા છે અને તે આ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

લાંબા વિરામ બાદ કરશે કામ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એક ઈન્ટરવ્યુંમાં અનિરુદ્ધે કહ્યું કે આખરે વસ્તુઓ સામાન્ય થઈ રહી છે અને હું પણ એક્શનમાં પરત ફરી રહ્યો છું. ટૂંક સમયમાં હું રાંચી જઈ રહ્યો છું જ્યાં હું એક પ્રોજેક્ટ માટે એક મહિના માટે જવાનો છું. હું લાંબા વિરામ બાદ કેમેરાનો સામનો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

અનિરુદ્ધે આગળ કહ્યું – આખરે આપણે કામ પર પાછા ફરવું પડશે, આપણે હંમેશા ઘરમાં રહી શકતા નથી. અમે મનોરંજન ઉદ્યોગનો એક ભાગ છીએ જેમાં ઘરેથી કામ કરવાનો કોઈ વિકલ્પ નથી. કોઈ દિવસે અમારે કામ પર પાછા ફરવું પડશે. તેમજ ડોક્ટરે મને કહ્યું છે કે મારે સામાન્ય જીવનમાં પાછા જવું જોઈએ અને કામ શરૂ કરવું જોઈએ અને હું પણ આવું જ કરી રહ્યો છું.

રાંચીમાં કરશે યોગ સેશન જોઈન્ટ

અનિરુદ્ધ રાંચીમાં પણ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશે. તે ઝડપથી સાજા થવા માટે યોગ અને પ્રાણાયામ કરી રહ્યા છે. તેમણે કહ્યું- હું રોજ બ્રિધિંગ કસરત કરું છું. મેં વિચાર્યું છે કે હું રાંચી જઈને યોગ સત્રમાં જોડાઈશ. જેવો જ મને એક કે બે દિવસનો વિરામ મળે.

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">