મનોરંજન જગત પર કોરોનાનું ગ્રહણ, સુમોના ચક્રવર્તીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

સુમોના ચક્રવર્તીએ મંગળવારે માહિતી આપી કે તેનો કોવિડ -19 માટેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, તેણે માહિતી આપી હતી કે તેને હલકા લક્ષણો છે અને તે ઘરે ક્વોરેન્ટાઇન છે.

મનોરંજન જગત પર કોરોનાનું ગ્રહણ, સુમોના ચક્રવર્તીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
Sumona Chakravarti (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 5:04 PM

દેશમાં કોરોનાના (Corona Cases) કેસમાં ફરી ઉછાળો નોંધાયો છે. કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) બસ શરૂ થઈ જ ચૂકી છે અને તેની સૌથી મોટી અસર બોલીવૂડ (Bollywood) પર પડી રહી છે. એક બાદ એક કલાકાર કોરોનાની ઝરેટમાં આવી રહ્યા છે.

કરીના કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર, અંશૂલા કપૂર, પ્રેમ ચોપરા, ઉમા ચોપરા બાદ હવે ધ કપિલ શર્મા શોથી ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) હવે કોવિડ પોઝિટીવ થઈ છે. સુમોના ચક્રવર્તીએ મંગળવારે માહિતી આપી કે તેનો કોવિડ -19 માટેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે માહિતી આપી હતી કે તેને હલકા લક્ષણો છે અને તે ઘરે ક્વોરેન્ટાઈન છે. તેણે પોતાના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને ટેસ્ટ કરાવવા કહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મારો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને મને હલકા લક્ષણો છે. હું હાલમાં હોમ ક્વોરેન્ટાઈન છું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિને હું વિનંતી કરુ છુ કે તેઓ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે.

દેશભરમાં કેસોમાં થયેલા વધારાને કારણે મનોરંજન ઉદ્યોગને અસર થઈ છે. અગાઉ, દ્રષ્ટિ ધામી, ડેલનાઝ ઈરાની, જ્હોન અબ્રાહમ અને પત્ની પ્રિયા રુંચલ, પ્રેમ ચોપરા અને નિર્માતા એકતા કપૂર જેવા કલાકારોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 68 નવા કેસ, મુંબઈમાં જ 40 દર્દી

3 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના 12,160 નવા કેસ મળ્યા. તે સિવાય મહારાષ્ટ્રમાં 68 ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા. તેમાંથી માત્ર મુંબઈમાં જ 40 ઓમિક્રોનના કેસ મળ્યા. ત્યારબાદ પૂણેમાં 14, નાગપુરમાં 4 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કુલ 578 ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 259 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો – તાપસી પન્નુએ વિક્રાંત મેસીને ‘હસીન દિલરૂબા’માં લીડ એક્ટર તરીકે પસંદ કરવામાં આવતા કરી હતી કમેન્ટ, હવે સ્પષ્ટતા આપતા કરી આ વાત

આ પણ વાંચો – જુનિયર NTRનો ખુલાસો, રાજામૌલી રેફ્રિજરેટરમાં માખીઓ રાખતા, રામ ચરણે જણાવ્યું તેની પાછળનું કારણ

આ પણ વાંચો – તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર છે જીવા, રણવીર સિંહની ’83’માં શ્રીકાંતની ભૂમિકા ભજવીને જીતી લીધું બધાનું દિલ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">