Malaika Arora થી છૂટાછેડાનાં 4 વર્ષ પછી બોલ્યા અરબાઝ ખાન, કહ્યું- ઘણા લોકોએ ટ્રોલ કર્યો, પરંતુ એનાથી ફર્ક ન પડવો જોઈએ

બોલિવૂડના પ્રખ્યાત કપલ ​​અરબાઝ ખાન (Arbaaz Khan) અને મલાઈકા અરોરા (Malaika Arora) વર્ષ 2017 માં અલગ થઈ ગયા હતા. મલાઇકા અને અરબાઝના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા.

Malaika Arora થી છૂટાછેડાનાં 4 વર્ષ પછી બોલ્યા અરબાઝ ખાન, કહ્યું- ઘણા લોકોએ ટ્રોલ કર્યો, પરંતુ એનાથી ફર્ક ન પડવો જોઈએ
Arbaaz khan, Malaika arora
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 2:45 PM

બોલિવૂડના પ્રખ્યાત કપલ ​​અરબાઝ ખાન (Arbaaz Khan) અને મલાઈકા અરોરા (Malaika Arora) વર્ષ 2017 માં અલગ થઈ ગયા હતા. મલાઇકા અને અરબાઝના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. ઘણી વખત સ્ટાર્સ તેમની પર્સનલ લાઇફ વિશે ટ્રોલ થતા હોય છે અને મલાઈકા અને અરબાઝ સાથે પણ આવું જ બન્યું હતું. છ વર્ષના છૂટાછેડા પછી હવે અરબાઝે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

એક ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાને કહ્યું કે કદાચ ચાહકો અને ફોલોઅર્સને જે કપલ સારા લાગે છે તેઓ તેમને સાથે જોવા માંગે છે અને આમિર ખાન સાથે તાજેતરમાં પણ આવું બન્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે ખોટા લોકો છીએ. તેમણે કહ્યું કે મારા છૂટાછેડા સમયે મને ખોટી રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન હું તેને ઈગ્નોર કરીને આગળ વધી ગયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નેગેટિવ કમેન્ટને કરવી જોઈએ ઈગ્નોર

અરબાઝે વધુમાં કહ્યું હતું કે આવી ઓનલાઇન નેગેટિવ કમેન્ટ ન તેમને પહેલાં અસર કરતી અને ન તો હવે. તે તેના તરફ વધારે ધ્યાન આપતા નથી.

અમે તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકાએ વર્ષ 2017 માં તેમના 19 વર્ષના લગ્ન સમાપ્ત કર્યા હતા. એક વર્ષ અલગ રહ્યા પછી, તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. જેની માહિતી તેમણે આપી હતી. અરબાઝ અને મલાઇકાના છૂટાછેડા વિશે જાણ્યા પછી ચાહકો અને ઇન્ડસ્ટ્રીનાં લોકો ચોંકી ગયા હતા. તે દરમિયાન અરબાઝ અને મલાઈકાને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે મલાઇકા

છૂટાછેડા પછી અરબાઝ અને મલાઈકા બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે. મલાઇકા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બધાને માહિતી આપી હતી. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. હવે અર્જુન અને મલાઈકા કોઈનાથી પોતાનો પ્રેમ છુપાવતા નથી. તે જ સમયે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અરબાઝ મોડેલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટિંગ કરી રહ્યા છે.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">