Farmer Protest અંગે Salman Khanનું નિવેદન, ‘જે સૌથી સાચું છે તે થવું જોઈએ’

દેશની રાજધાની દિલ્હીની સરહદ પર થઈ રહેલા ખેડૂત આંદોલન અંગે સરકારથી લઈ સેલેબ્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા જુદા જુદા પ્રસંગો પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

Farmer Protest અંગે Salman Khanનું નિવેદન, 'જે સૌથી સાચું છે તે થવું જોઈએ'
Salman khan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:24 PM

દેશની રાજધાની દિલ્હીની સરહદ પર થઈ રહેલા ખેડૂત આંદોલન અંગે સરકારથી લઈ સેલેબ્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા જુદા જુદા પ્રસંગો પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. કોઈ આંદોલન યોગ્ય છે એમ કહીને ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન આપી રહ્યું છે અને કેટલાક દેશમાં એકતા નિર્માણની વાત કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તાપસી પન્નુ, કંગના રનૌત, અક્ષય કુમાર, અજય દેવગણ, સ્વરા ભાસ્કરે આ મુદ્દે અત્યાર સુધી અનેક નિવેદનો આપ્યા છે. છેવટે, હવે બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાને આ મામલે મૌન તોડ્યું છે. સલમાન ખાન હાલમાં જ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને ખેડૂત આંદોલન અંગે સવાલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે, તમે આ વિશે કંઈપણ કહેવા માંગો છો? તેના જવાબમાં ભાઈજાને વળતો જવાબ આપ્યો અને કહ્યું, “હું એકદમ બોલીશ … જે સાચું છે તે થવું જોઈએ, જે પણ સૌથી યોગ્ય છે તે કરવું જોઈએ, જે સૌથી ન્યાયી છે તે કરવું જોઈએ”. તમને જણાવી દઈએ કે પહેલીવાર સલમાન ખાને ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલનના પડઘા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં અમેરિકન ગાયક રિહાના, પર્યાવરણીય કાર્યકરો ગ્રેટા થનબર્ગ અને મિયા ખલિફાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. જે બાદ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો. વિદેશી હસ્તીઓનાં ટ્વીટ બાદ સરકારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘આવી ટિપ્પણીઓ ન તો સચોટ છે કે ન તો જવાબદાર, ખાસ કરીને જ્યારે સેલિબ્રિટીઝ અને અન્ય લોકોનાં નિવેદનો સામે આવ્યા છે.’ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી ટિપ્પણીઓ કરતા પહેલા સત્ય જાણવું જોઈએ.

રિહાનાએ ખેડૂત આંદોલનનો એક લેખ શેર કરતાં લખ્યું હતું કે ‘આપણે આ વિશે કેમ વાત નથી કરતાં’. જે બાદ સ્વરા ભાસ્કર, દિલજીત સહિત ઘણા સેલેબ્સે પોપ સિંગરને ટેકો આપ્યો હતો, જ્યારે કંગનાએ રીહાનાને મૂર્ખ અને ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા હતા.

આ પણ વાંચો: દીપ સિદ્ધુએ 10 દિવસમાં પોસ્ટ કર્યા 3 વીડિયો, તેમ છતાં હજુ પોલીસની પહોંચથી બહાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">