Ram Gopal Varma એ કરી છોટા રાજન માટે બેડ અને ઓક્સિજનની ડિમાન્ડ, યુઝર્સે ખુબ લગાવી ક્લાસ

તાજેતરમાં જ, રામ ગોપાલ વર્મા જે માટે ચર્ચામાં આવ્યા છે તે તેમનું ટ્વિટ છે જે તેમણે છોટા રાજન વિશે કર્યું હતું.

Ram Gopal Varma એ કરી છોટા રાજન માટે બેડ અને ઓક્સિજનની ડિમાન્ડ, યુઝર્સે ખુબ લગાવી ક્લાસ
Ram Gopal Varma
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 08, 2021 | 1:04 PM

જો કંગના રનૌત (Kangana Ranaut) કોન્ટ્રોવર્સી ક્વિન છે, તો રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) કોન્ટ્રોવર્સી કિંગ કહેવું ખોટું નથી. રામ પોતાના નિવેદનો અથવા ટ્વિટને લઈને અનેક વાર કોન્ટ્રોવર્સીમાં આવી ચુક્યા છે. હવે તાજેતરમાં જ, રામ જે કારણે હેડલાઇન્સમાં છે તે તેમનું ટ્વિટ જે તેમણે છોટા રાજન વિશે કર્યું હતું. ખરેખર શુક્રવારે સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થવા લાગ્યા કે છોટા રાજન (Chota Rajan) કોવિડને કારણે અવસાન પામ્યા.

જો કે, આ સમાચારને પાછળથી અફવા ગણાવી હતી. તમને જણાવી દઈએ કે છોટા રાજન 26 એપ્રિલના રોજ કોવિડ પોઝિટિવ બન્યા બાદ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છોટા રાજનની મૃત્યુના સમાચાર સાંભળીને રામ ગોપાલે ટ્વિટ કર્યું હતું કે, કોવિડે છોટા રાજનને મારી નાખ્યો હતો અને તેને કોઈ ફર્ક પડ્યો નથી કે તે ડી કંપનીનો નંબર 2 પર હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

હવે રામ કેમ ટ્રોલ થયા?

જ્યારે રામને ખબર પડી કે છોટા રાજનનાં મોતનાં સમાચાર ખોટા છે, ત્યારે તેમણે ટ્વિટ કર્યું, કે છોટા રાજનનાં અહેવાલો ખોટા છે. કોવિડે નહીં, પણ અફવા ફેલાવનારાઓએ તેને મારી નાખ્યો. તે હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. આશા છે કે તેને પથારી અને ઓક્સિજન મળે.

હવે રામનું છોટા રાજન માટે કહેવાનું કે તેને બેડ અને ઓક્સિજન મળે કેટલાક યુઝર્સને પસંદ નથી આવ્યું. તેમણે રામને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એકએ કમેન્ટ કરી, તમે તેને ત્યાંથી લઈને તેની સારી સારવાર કેમ નથી કરાવી દેતા. તમારી અન્ડરવર્લ્ડ ફિલ્મો માટે તે વધુ સારો છે. તો એક વ્યક્તિએ ટ્વીટ કર્યું, છોટા રાજન કરતાં તમે આ દેશ માટે વધુ ખતરો છે. તમે બંને દેશો માટે મુસીબત છો.

તમને જણાવી દઈએ કે છોટા રાજન એક સમયે દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ હતો પરંતુ મુંબઈ બોમ્બ વિસ્ફોટો પછી તેણે દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીથી છૂટા પડ્યો અને પોતાની એક અલગ ગેંગ બનાવી. છોટા રાજનને 2015 માં ભારત લાવવામાં આવ્યો હતો. તેને ઇન્ડોનેશિયાના બાલીથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. તેની વિરુદ્ધ મુંબઈમાં ઘણા કેસો નોંધાયા છે જેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. હાલમાં તેની વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં કેસોની સુનાવણી ચાલી રહી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">