સાઉથની આ મોટી ફિલ્મથી Nushrratt Bharuccha ખોલવા જઈ રહી છે પોતાનું ખાતું, જાણો કયા સુપરસ્ટાર સાથે કરશે રોલ?

Nushrratt Bharuccha New Film: નુસરત ભરૂચાએ ઘણી અભિનેત્રીઓને પાછળ રાખીને સાઉથની ફિલ્મ છત્રપતિમાં પોતાની ભૂમિકા ફાઈનલ કરી લીધી છે. તેમણે તેના માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

સાઉથની આ મોટી ફિલ્મથી Nushrratt Bharuccha ખોલવા જઈ રહી છે પોતાનું ખાતું, જાણો કયા સુપરસ્ટાર સાથે કરશે રોલ?
Nushrratt Bharuccha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 8:06 PM

લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી કે તેલુગુ અભિનેતા બેલમકોંડા સાઈ શ્રીનિવાસની (Bellamkonda Sai Sreenivas) પહેલી બોલિવૂડ ફિલ્મ ‘છત્રપતિ’ (Chatrapathi) જુલાઈમાં અગ્રણી અભિનેત્રી વગર ફ્લોર પર ગઈ હતી. ફિલ્મના નિર્માતાઓએ લીડિંગ લેડી વગર શૂટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું કારણ કે તેમને અભિનેતાની સામે કોઈ ટોચની અભિનેત્રી ન મળી રહી હતી, પરંતુ હવે આ ફિલ્મમાં કાર્તિક આર્યનની હીરોઈનની એન્ટ્રી થઈ છે.

નુસરત ભરૂચાની એન્ટ્રી 

અત્યાર સુધી બોલિવૂડની સુંદર બેબ કિયારા અડવાણી સિવાય આ ફિલ્મ માટે ઘણી બી-ટાઉન સુંદરીઓના નામ સમાચારોમાં હતા, પરંતુ તમામ અભિનેત્રીઓએ સાઉથ એક્ટરના બોલિવૂડ ડેબ્યુમાં કોઈ રસ દાખવ્યો ન હતો અને આ પ્રોજેક્ટને ના કહી દીધી હતી, પરંતુ હવે એક સમાચાર અનુસાર નુસરત ભરૂચાએ આ પ્રોજેક્ટ માટે હા પાડી દિધી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ નુસરતનું નામ લોક કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નુસરતે થોડા દિવસો માટે શૂટિંગ કરી ચૂકી છે અને ફિલ્મના આગામી શેડ્યૂલમાં ફરીથી સેટ પર જોડાશે. જોકે આ સમાચારમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બેલમકોંડા બોલિવૂડમાં એન્ટ્રી

બેલમકોંડાએ કહ્યું હતું કે “છત્રપતિ બોલિવૂડમાં મારા મોટા પદાર્પણ કરવા માટે એક પરફેક્ટ પ્રોજેક્ટ છે. જો કે પ્રભાસ (Prabhas)નું પાત્ર ભજવવું એક મોટી જવાબદારી છે, પરંતુ મને આનંદ છે કે મેં આવું કર્યું કારણ કે તે એક મહાન સ્ક્રિપ્ટ છે અને હું આ ફિલ્મ સાથે જોડાઈને ખુશ છું.

માહિતી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘છત્રપતિ’ની હિન્દી રિમેકના નિર્દેશક વી.વી. તે વિનાયક છે અને તેમણે બેલ્લમકોંડા વર્ષ 2014માં તેમની ફિલ્મ ‘અલ્લુડુ સીનૂ’ સાથે લોન્ચ કર્યા હતા, જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

તેલુગુ છત્રપતિમાં શ્રીયા સરન હતી અગ્રણી મહિલા

તમને જણાવી દઈએ કે મૂળ ફિલ્મમાં શ્રીયા સરને (Shriya Saran) મુખ્ય ભૂમિકા ભજવી હતી. એવું કહેવાય છે કે આ એક્શન ડ્રામા ફિલ્મમાં અભિનય કરવા માટે તેમને એક એસ્ટ્રોનોમિક (જ્યોતિષ સંબંધી) અમાઉન્ટ આપવામાં આવી હતી. જેમાં સાહિલ વૈદ, શિવમ પાટીલ, અમિત નાયર અને રાજેન્દ્ર ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો :- Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

આ પણ વાંચો :- T-Seriesની ઓફિસના ગણપતિના દર્શન કરવા પહોંચ્યા રોહિત શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ, જુઓ તસ્વીરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">