સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યું હતું ‘બદતમીજ’, મનોજ બાજપેયીએ આપ્યો સણસણતો જવાબ

સુનીલ પાલે થોડા દિવસ પહેલા મનોજ બાજપેયીને બદતમીજ વ્યક્તિ કહ્યા હતા. આ નિવેદન પર હવે મનોજ બાજપેયીએ સણસણતો જવાબ આપ્યો છે.

સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યું હતું 'બદતમીજ', મનોજ બાજપેયીએ આપ્યો સણસણતો જવાબ
Manoj Bajpayee's reaction to, comedian Sunil Pal's statement
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:46 AM

કોમેડિયન સુનીલ પાલ (Sunil Pal) હાલમાં ખુબ ચર્ચામાં આવ્યા હતા. સુનીલે તાજેતરમાં મનોજ બાજપેયીને (Manoj Bajpayee) લઈને એવી કોમેન્ટ કરી હતી કે વિવાદ સર્જાઈ ગયો હતો. સુનીલે મનોજને તાજેતરમાં ‘બદતમીજ’ (ઉદ્ધત) અને હલકો માણસ (ગીરા હુઆ ઇન્સાન) ગણાવ્યો હતો. એટલું જ નહીં સુનીલે મનોજની લોકપ્રિય શ્રેણી ધ ફેમિલી મેનને (The Family Man) પોર્ન પણ કહી દીધી હતી. હવે સુનીલની આ ટિપ્પણી પર મનોજે પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ પહેલા તો સુનીલની આ પ્રતિક્રિયા પર થોડા હસ્યા અને પછી પોતાના જ અંદાજમાં કહ્યું કે તે સમજી શકે છે કે લોકો પાસે કામ નથી અને આવી સ્થિતિમાં શું થાય.

મનોજે ખાનગી સમાચારને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘હું સમજી શકું છું કે લોકો પાસે કામ નથી. હું આ ખૂબ સારી રીતે સમજી શકું છું. મેં પણ આવી પરિસ્થિતિ જોઈ છે. પરંતુ આવી સ્થિતિમાં લોકોએ ધ્યાન કરવું જોઈએ.’ મનોજ બાજપેયીના આ કટાક્ષ ભર્યા જવાબથી તેમના ફેન્સ ઘણા ખુસ જોવા મળી રહ્યા છે.

શું કહ્યું હતું સુનીલે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2005 ના કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જીતનાર સુનીલે તાજેતરમાં જ કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ પર સેન્સરશીપના અભાવને કારણે આવી સામગ્રી બનાવવામાં આવે છે જે પરિવાર માટે યોગ્ય નથી. આ પછી તેણે મનોજ અને તેમની સિરીઝ ધ ફેમિલી મેન પર ટિપ્પણી કરી.

સુનીલે કહ્યું હતું કે ‘ભલે અભિનેતા મનોજ બાજપેયી ગમે તેટલો મોટો હશે, પરંતુ તે પોર્ન જેવું કન્ટેન્ટ બનાવે છે. તેને ભલે મોટા પુરસ્કારો મળ્યા, પરંતુ મેં તેના કરતા વધુ ઉદ્ધત અને પડેલો માણસ જોયો નથી.

ફેમિલી મેન 2 ની ટીકા

સુનીલે ધ ફેમિલીની બીજી સીઝનની ટીકા કરી હતી જેમાં પ્રિયામણીના પાત્ર સુચીનું તેના સહકર્મચારી સાથે અફેર અને તેની પુત્રીના સંબંધોને બતાવવામાં આવ્યા છે. સુનીલને આ બધુ ગમ્યું નહીં. સુનિલે કહ્યું હતું કે ‘આ બધી વસ્તુઓ જે છે નહીં તે બંધ કરી દેવી જોઈએ. આ પણ એક પોર્ન છે. પોર્ન માત્ર બતાવવા માટે નથી, તે વિચારોને લઈને પણ છે.

તમને જણાવી દઈએ કે સુનીલે પોતે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘ફિર હેરા ફેરી’, ‘અપના સપના મની મની’ અને ‘બોમ્બે ટુ ગોવા’ નો સમાવેશ થાય છે. સુનીલ થોડા સમય માટે લાઇમલાઇટથી દૂર હતો, પરંતુ હવે આ નિવેદન જોયા બાદ તે ઘણી ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે સુનીલ પાલ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. પરંતુ ઘણા સમયથી તેઓ કોઈ મોટા સ્ટેજ પર જોવા નથી મળ્યો. આ બાબતને લઈને જ મનોજે સણસણતો જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Birthday special: જીવન ચલાવવા લગ્નોમાં ગીતો ગાતા હતા સોનૂ નિગમ, જાણો કઈ રીતે ચમક્યા બોલીવૂડમાં

આ પણ વાંચો: Birthday Special: એક માણસની અનેક પ્રતિભા, અભિનય સિવાય આ બાબતોમાં પણ ટેલેન્ટેડ છે Sonu Sood

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">