Friendship Day પર મિત્રોને છોડીને મલાઈકા અને અર્જુને એકબીજા સાથે સમય પસાર કર્યો, તસવીરો પણ શેયર કરી

થોડા દિવસો પહેલા અર્જુને પોતાનાથી મોટી અને એક દિકરાની માતાને ડેટ કરવાને લઈને કહ્યું હતુ કે હું પોતાની પર્સનલ લાઈફ વિશે વધારે બોલતો નથી કારણ કે મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરની રિસ્પેક્ટ કરવી જોઈએ.

Friendship Day પર મિત્રોને છોડીને મલાઈકા અને અર્જુને એકબીજા સાથે સમય પસાર કર્યો, તસવીરો પણ શેયર કરી
Malaika and Arjun spent time together
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:24 PM

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપુરના (Arjun Kapoor) સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. શરૂઆતમાં બંને એકબીજા વિશે વાત કરવામાં સંકોચ અનુભવતા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયામાં લાખો, કરોડો લોકો સામે પોતાના પ્રેમનો વરસાદ કરે છે. બંને પોતાની પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરે છે. તેવામાં ફ્રેન્ડશીપ ડેના દિવસે પણ બંનેએ સાથે લંચ કર્યુ. ફ્રેન્ડશીપ ડેના દિવસે તેમણે પોતાના મિત્રો સાથે સમય પસાર કરવાની જગ્યાએ સાથે સમય વિતાવ્યો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર લંચ માટે મલાઈકાના ઘરે ગયો હતો. મલાઈકાએ અર્જુન માટે ખાસ પાસ્તા પણ બનાવ્યા હતા. અર્જુને પાસ્તા અને મલાઈકાનો ફોટો શેયર કરતા લખ્યું કે પાસ્તા અને તેને બનાવવા વાળી મલાઈકા. બીજી બાજુ મલાઈકાએ પણ અર્જુનનો ફોટો શેયર કર્યો. આ તસવીરમાં તે ચેયર પર બેસેલો જોવા મળ્યો. ફોટો શેયર કરતા મલાઈકાએ લખ્યુ કે, મારો રવિવારનો વ્યૂ

અર્જુનને સમજે છે મલાઈકા

અર્જુને એકઈન્ટવ્યુ દરમિયાન કહ્યું હતુ કે મલાઈકા એ વ્યક્તિ છે કે જે મને અંદરથી અને બહારથી સારી રીતે જાણે છે. અર્જુને કહ્યું હતુ કે મારી ગર્લફ્રેન્ડ મને અંદરથી અને બહારથી સારી રીતે જાણે છે. હું મારી લાગણીઓ તેનાથી છુપાવુ તો પણ તે તરત સમજી જશે. તેને ખબર પડી જાય છે કે હુ કેવા મૂડમાં છુ, મારો દિવસ સારો ગયો છે કે ખરાબ.

થોડા દિવસો પહેલા અર્જુને પોતાનાથી મોટી અને એક દિકરાની માતાને ડેટ કરવાને લઈને કહ્યું હતુ કે હું પોતાની પર્સનલ લાઈફ વિશે વધારે બોલતો નથી કારણ કે મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરની રિસ્પેક્ટ કરવી જોઈએ અને હું પોતે પણ એવી સ્થિતીમાં રહી ચૂક્યો છુ કે જેમાં ઘણી વાતો પબ્લીક થઈ ગઈ હતી અને આ સારુ નથી કારણ કે બાળકો પર તેની ખરાબ અસર થાય છે.

આ પણ વાંચો Olympic ગોલ્ડ મેડાલિસ્ટ શુટર અભિનવ બિન્દ્રાએ એવુ કામ કર્યુ કે ફેન નારાજ થઈ ગયો, અંતે માફી માંગવી પડી

આ પણ વાંચો GANDHINAGAR : સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્ર સાથે પાંચ વર્ષ સંવેદનશીલતાના, વ્યથાને વ્યવસ્થાઓમાં ફેરવી જનહિતકારી લાભો પૂરા પાડવા મુખ્યમંત્રી સંકલ્પબદ્ધ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">