લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે થયું બ્રેકઅપ ! આ કારણથી થઈ રહી છે લલિત-સુષ્મિતાના બ્રેકઅપની ચર્ચા

Lalit Sushmita breakup : હાલમાં સોશિયલ મીડિયા પર દેશની જાણીતી હસ્તી વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મળતી માહિતી અનુસાર લલિત અને સુષ્મિતા વચ્ચે બ્રેકઅપ થયું છે.

લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે થયું બ્રેકઅપ ! આ કારણથી થઈ રહી છે લલિત-સુષ્મિતાના બ્રેકઅપની ચર્ચા
Lalit Sushmita breakupImage Credit source: TV9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 7:19 PM

Viral News : થોડા સમય પહેલા લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સમાચારથી સોશિયલ મીડિયા હચમચી ઉઠ્યુ હતું. ચારે બાજુ આ સમાચારને કારણે લલિત મોદી અને સુષ્મિતા સેન ખુબ ટ્રોલ પણ થયા હતા. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે લલિત અને સુષ્મિતા વચ્ચે બ્રેકઅપ (Lalit Sushmita breakup) થયું છે. તેમણે થોડા સમય પહેલા જ પોતાના સંબંધો વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને જાણ કરી હતી. પણ હાલ બ્રેકઅપની ચર્ચાએ લોકો વચ્ચે જોર પકડ્યુ છે. લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચા કોઈ અફવા નથી પણ આ વાત લલિત મોદીના ઈન્સ્ટાગ્રામના એક અપડેટને કારણે સામે આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

લલિત મોદી અને સુષ્મિતા સેનના સંબંધોનું એલાન લગભગ 1 મહિના પહેલા જ થયું હતું. પણ હાલ બન્ને વચ્ચેના સંબંધો તૂટવાના સમાચારે જોર પક્ડયુ છે. એવું કહેવાય રહ્યુ છે કે, આ બન્નેના અલગ થવા પાછળનું કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેડ છે. ટ્વિટર પર પણ આ બન્નેના સંબંધો તૂટવાના સમાચારે જોર પક્ડયું છે.

1 મહિના પહેલા કરી હતી સંબંધોની જાહેરાત

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

લગભગ 1 મહિના પહેલા લલિત મોદીએ લંડન વેકેશન પરથી પાછા આવીને સુષ્મિતા સેન સાથેના નવા અને જૂના ફોટો શેયર કરીને પોતાના સંબંધો વિશેની વાત લખી હતી. આ પોસ્ટમાં લખેલા કેપ્શન પરથી લોકોને લાગ્યુ તે બન્નેના લગ્ન થઈ ગયા. કારણ કે તે પોસ્ટમાં બેચર હાફ શબ્દનો ઉપયોગ થયો હતો. લોકો વચ્ચે જયારે તેમના લગ્નની ચર્ચા થઈ ત્યારે લલિત મોદીએ ફરી સોશિયલ મીડિયા પર તેની સ્પશષ્તા કરી હતી.

લલિત મોદીએ પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, અમે લગ્ન નથી કર્યા. અમે એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા પર પોસ્ટમાં ખોટા શબ્દો અને ટેગને કારણે લલિત મોદી ટ્રોલ થયા હતા. આ વખતે ફરી તેઓ આ કામને કારણે લોકો વચ્ચે ટ્રોલ થયા હતા. તે ટ્રોલિંગ પર પણ તેમણે પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. તે સમયે તેમના સંબંધો વિશેની માહિતી જાણીને સુષ્મિતાના ફેન્સને ઝટકો લાગ્યો હતો.

કેમ થઈ રહી છે લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચા ?

સુષ્મિતા સાથેના સંબંધોના એલાન સાથે લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ ફોટોમાં સુષ્મિતા સાથેનો ફોટો મુક્યો હતો. અને તેની સાથે તેના બાયોમાં સુષ્મિતાને ટેગ કરીને લખ્યુ હતુ કે, ફાઈનલી, નવા જીવનની શરુઆત કરી રહ્યો છું. મારી ક્રાઈમ પાર્ટનર સાથે.

હાલમાં લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી તે લખાણ કાઢી નાખ્યુ છે. સાથે સાથે પ્રોફાઈલ ફોટો પર બદલી નાખ્યો છે. એટલું જ નહીં. જોકે, તેઓ હાલ પણ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે. આ ફેરફારને કારણે લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચા થઈ રહી છે. પણ આ બાબતે લલિત મોદી કે સુષ્મિતા સેન તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">