એક વ્યક્તિએ પુસ્તક લખીને 150 લોકોની જિંદગી સુધારી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ કોઈ સરકારી નોકરીથી ઓછી નથી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી સતત ચાહકોનું મનોરંજન કરી રહી છે. અસિત મોદીના આ પ્રોજેક્ટની સ્ટોરી પ્રખ્યાત પદ્મશ્રી લેખક તારક મહેતાએ લખી છે. જો કે હવે આ સિરિયલને અન્ય લેખકોની ટીમ દ્વારા આગળ વધારવામાં આવી રહી છે,

એક વ્યક્તિએ પુસ્તક લખીને 150 લોકોની જિંદગી સુધારી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ કોઈ સરકારી નોકરીથી ઓછી નથી
Follow Us:
| Updated on: Dec 26, 2023 | 1:59 PM

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે એક વ્યક્તિથી પ્રેરિત થઈ બનાવી છે. તેનો 26 ડિસેમ્બર 1929ના રોજ જન્મ થયો છે પરંતુ આજે પણ તેના દ્વાર લખાયેલા પુસ્તકથી 150 લોકોનું ઘર ચાલી રહ્યું છે. આજથી 52 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 1971માં ગુજરાતી લેખક તારક મહેતાને સાપ્તાહિક સમાચાર ચિત્રલેખામાં દુનિયાને ઉંધા ચશ્મા નામથી કોલમ લખવાનું શરુ કર્યું હતુ. આ કોલમને મેળાવીને એક પુસ્તક બન્યુ તેમજ આ પુસ્તકથી અસિત કુમાર મોદીએ સોની સબ ટીવી માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવી હતી.

જાણો તારક મહેતાએ કેવી રીતે 150 લોકોને લાઈમ લાઈટમાં લાવ્યા

કહેવામાં આવે છે કે, એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ વાતની ગેરંટી હોતી નથી. જોર શોર થનારા શોનું 3-4 મહિનામાં પૈકઅપ થઈ જાય છે. પરંતુ તારક મહેતાએ અસિત મોદીને પોતાના પુસ્તકની સાથે એકએવી હિટ ફોર્મૂલા આપી છે કે, છેલ્લા 15 વર્ષથી ટીઆરપી પુરજોશમાં જોવા મળી રહી છે. આ સિરીયલ હજુ પણ ચાલી રહી છે. લોકો પસંદ પણ કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આનું કારણ છે નીલા ટેલીફિલ્મસના આ શોમાં કામ કરનાર લોકો માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ સરકારી નોકરીથી ઓછી નથી. અહિ લોકોને અઠવાડિયામાં એક વખત બ્રેક મળે છે. પોલિસી પ્રમાણે પૈસા પણ મળે છે.

ગુજરાતી લેખકે દેશનું દિલ જીતી લીધું

ગુજરાતી રાઈટર તારક મહેતાએ લખેલા આ શો માત્ર ગુજરાતથી જ નહિ આખા દેશમાંથી પ્રેમ મળી રહ્યો છે. કારણ કે, આ શો મુંબઈના ગોકુલધામ સોસાયટીની સ્ટોરી બતાવવામાં આવી રહી છે પરંતુ આ સોસાયટીમાં ગુજરાતી જેઠાલાલની સાથે મરાઠી ભીંડે યુપીના પત્રકાર પોપટલાલ, પંજાબના સોઢી તો બંગાળની બબિતાજી જેવા અનેક શહેરોમાંથી આવનાર લોકો વસે છે.

આ પણ વાંચો : દુઆ લીપા રજાઓ ગાળવા ભારત આવી, ફોટોમાં રાજસ્થાનમાં મસ્તી કરતી જોવા મળી હતી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">