The Kapil Sharma Show: ભારતી અને કૃષ્ણા બાદ હવે આ સ્ટારે છોડ્યો ધ કપિલ શર્મા શો, જાણો શું હતુ કારણ?

કપિલ શર્મા શોના ઘણા કલાકારોએ કેટલાક કારણોસર શો છોડી દીધો છે. ત્યારે શોમાં થતા કેટલાક મતભેદોને કારણે તો કેટલાકે તેમના કામના ભારણના કારણે શો અધ વચ્ચે જ છોડી દીધો છે.

The Kapil Sharma Show: ભારતી અને કૃષ્ણા બાદ હવે આ સ્ટારે છોડ્યો ધ કપિલ શર્મા શો, જાણો શું હતુ કારણ?
kapil sharma show
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:07 PM

પોપ્યુલર કોમેડી ધ કપિલ શર્મા શો ઘણા સમયથી દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે. દરેક નવી સીઝન સાથે, નવા કલાકારો શોમાં જોડાય છે અને ચાહકોના હૃદયમાં સ્થાન બનાવે છે. પરંતુ આ શોમાં ઘણી વખત જોવા મળ્યું છે કે કલાકારો કેટલાક કારણોસર શોને અધવચ્ચે જ છોડી દે છે. ત્યારે સોની ટીવી પરના ધ કપિલ શર્મા શોમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. આ અગાઉ અન્ય કલાકારો પણ શો છોડી ચૂક્યા છે. ત્યારે ધ કપિલ શર્મા શોમાં પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કરનાર સિદ્ધાર્થ સાગરે પણ શોને અલવિદા કહી દીધુ છે.

સિદ્ધાર્થે છોડ્યો ધ કપિલ શર્મા શો

કપિલ શર્મા શોના ઘણા કલાકારોએ કેટલાક કારણોસર શો છોડી દીધો છે. ત્યારે શોમાં થતા કેટલાક મતભેદોને કારણે તો કેટલાકે તેમના કામના ભારણના કારણે શો અધવચ્ચે જ છોડી દીધો છે. પરંતુ સિદ્ધાર્થ સાગરે અચાનક શો કેમ છોડી દીધો તેની માહિતી સામે આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ સિદ્ધાર્થે પૈસાના કારણે શો છોડી દીધો છે. તેણે શોના નિર્માતાઓને તેની ફી વધારવાની માગ કરી હતી, પરંતુ નિર્માતાએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું. આ કારણે સિદ્ધાર્થે શો છોડવાનું મન બનાવી લીધું અને તે શો છોડીને દિલ્હી ચાલ્યો ગયો હોવાની માહિતી મળી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સિદ્ધાર્થ દિલ્હી પાછો ફર્યો

સિદ્ધાર્થ સાગર લાંબા સમયથી શો સાથે સંકળાયેલો હતો અને અલગ-અલગ પાત્રો ભજવતો હતો. તે સેલ્ફી મૌસી, ઉસ્તાદ ઘરછોડદાસ, ફનવીર સિંહ અને સાગર પાગલેતુ જેવા રસપ્રદ શો ભજવતો હતો. ચાહકોને પણ તેના પાત્રો ખૂબ પસંદ આવ્યા. જણાવી દઈએ કે કપિલ શર્મા શો છોડવાની સાથે સિદ્ધાર્થ પણ મુંબઈ છોડીને દિલ્હી પરત આવી ગયો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શોમાં પરત ફરવા અંગે અત્યારે તે કંઈ કહી શકે તેમ નથી.

શોમાં ગેંગ્સ ઓફ વાસેપુરની ટીમ આવી હતી

ધ કપિલ શર્મા શો વિશે વાત કરીએ તો, ગેંગ્સ ઓફ વાસેપુરની કાસ્ટ તાજેતરમાં જ શોમાં જોવા મળી હતી. બે એપિસોડમાં, કલાકારોએ ફિલ્મના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી અને શો વિશે રસપ્રદ વસ્તુઓ શેર કરી હતી. પંકજ ત્રિપાઠી, પીયૂષ મિશ્રા, મનોજ બાજપેયી, હુમા કુરેશી અને ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ આ શોમાં હાજરી આપી હતી.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">