Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show: ભારતી અને કૃષ્ણા બાદ હવે આ સ્ટારે છોડ્યો ધ કપિલ શર્મા શો, જાણો શું હતુ કારણ?

કપિલ શર્મા શોના ઘણા કલાકારોએ કેટલાક કારણોસર શો છોડી દીધો છે. ત્યારે શોમાં થતા કેટલાક મતભેદોને કારણે તો કેટલાકે તેમના કામના ભારણના કારણે શો અધ વચ્ચે જ છોડી દીધો છે.

The Kapil Sharma Show: ભારતી અને કૃષ્ણા બાદ હવે આ સ્ટારે છોડ્યો ધ કપિલ શર્મા શો, જાણો શું હતુ કારણ?
kapil sharma show
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:07 PM

પોપ્યુલર કોમેડી ધ કપિલ શર્મા શો ઘણા સમયથી દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે. દરેક નવી સીઝન સાથે, નવા કલાકારો શોમાં જોડાય છે અને ચાહકોના હૃદયમાં સ્થાન બનાવે છે. પરંતુ આ શોમાં ઘણી વખત જોવા મળ્યું છે કે કલાકારો કેટલાક કારણોસર શોને અધવચ્ચે જ છોડી દે છે. ત્યારે સોની ટીવી પરના ધ કપિલ શર્મા શોમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. આ અગાઉ અન્ય કલાકારો પણ શો છોડી ચૂક્યા છે. ત્યારે ધ કપિલ શર્મા શોમાં પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કરનાર સિદ્ધાર્થ સાગરે પણ શોને અલવિદા કહી દીધુ છે.

સિદ્ધાર્થે છોડ્યો ધ કપિલ શર્મા શો

કપિલ શર્મા શોના ઘણા કલાકારોએ કેટલાક કારણોસર શો છોડી દીધો છે. ત્યારે શોમાં થતા કેટલાક મતભેદોને કારણે તો કેટલાકે તેમના કામના ભારણના કારણે શો અધવચ્ચે જ છોડી દીધો છે. પરંતુ સિદ્ધાર્થ સાગરે અચાનક શો કેમ છોડી દીધો તેની માહિતી સામે આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ સિદ્ધાર્થે પૈસાના કારણે શો છોડી દીધો છે. તેણે શોના નિર્માતાઓને તેની ફી વધારવાની માગ કરી હતી, પરંતુ નિર્માતાએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું. આ કારણે સિદ્ધાર્થે શો છોડવાનું મન બનાવી લીધું અને તે શો છોડીને દિલ્હી ચાલ્યો ગયો હોવાની માહિતી મળી રહી છે.

IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

સિદ્ધાર્થ દિલ્હી પાછો ફર્યો

સિદ્ધાર્થ સાગર લાંબા સમયથી શો સાથે સંકળાયેલો હતો અને અલગ-અલગ પાત્રો ભજવતો હતો. તે સેલ્ફી મૌસી, ઉસ્તાદ ઘરછોડદાસ, ફનવીર સિંહ અને સાગર પાગલેતુ જેવા રસપ્રદ શો ભજવતો હતો. ચાહકોને પણ તેના પાત્રો ખૂબ પસંદ આવ્યા. જણાવી દઈએ કે કપિલ શર્મા શો છોડવાની સાથે સિદ્ધાર્થ પણ મુંબઈ છોડીને દિલ્હી પરત આવી ગયો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શોમાં પરત ફરવા અંગે અત્યારે તે કંઈ કહી શકે તેમ નથી.

શોમાં ગેંગ્સ ઓફ વાસેપુરની ટીમ આવી હતી

ધ કપિલ શર્મા શો વિશે વાત કરીએ તો, ગેંગ્સ ઓફ વાસેપુરની કાસ્ટ તાજેતરમાં જ શોમાં જોવા મળી હતી. બે એપિસોડમાં, કલાકારોએ ફિલ્મના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી અને શો વિશે રસપ્રદ વસ્તુઓ શેર કરી હતી. પંકજ ત્રિપાઠી, પીયૂષ મિશ્રા, મનોજ બાજપેયી, હુમા કુરેશી અને ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ આ શોમાં હાજરી આપી હતી.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">