Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andaz Apna Apna 2 : આમિર ખાન,સલમાન ખાન અને કરિશ્મા કપૂરના રોલમાં રવિના ટંડન કોને જોવા માંગશે

'અંદાઝ અપના અપના'નું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. ફિલ્મમાં આમિર ખાન અને સલમાન ખાનની જોડીને લોકો આજે પણ પસંદ કરે છે. આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી છતા ફેલ રહી હતી.

Andaz Apna Apna 2 : આમિર ખાન,સલમાન ખાન અને કરિશ્મા કપૂરના રોલમાં રવિના ટંડન કોને જોવા માંગશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 3:49 PM

Andaz Apna Apna 2 : ફિલ્મ ‘અંદાઝ અપના અપના‘ને રિલીઝ થયાને લગભગ 27 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ જ્યારે પણ તમે તેને જોશો ત્યારે તમને મજા આવશે, પરંતુ વાત એ છે કે ફિલ્મ સારી હોવા છતાં બોક્સ પર નિષ્ફળ ગઈ છે. Andaz Apna Apnaની સિક્વલને લઈને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની વાતો થઈ રહી છે, જેના કારણે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ એક વાતચીત દરમિયાન તેના ફ્લોપ અને સિક્વલના કારણ વિશે વાત કરી હતી.

અંદાજ અપના અપના સિનેમાઘરોમાં સારી ન ચાલી

‘અંદાઝ અપના અપના’ આજે પણ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. ફિલ્મમાં રોમાન્સ સાથે કોમેડીનો ડબલ ડોઝ જોવા મળ્યો હતો. લોકોને આમિર ખાન અને સલમાન ખાનની જોડી પણ પસંદ આવી હતી. ફિલ્મમાં રવિના ટંડન અને કરિશ્મા કપૂરનો અભિનય પણ સારો હતો, એક ઈન્ટરવ્યુમાં રાજકુમાર સંતોષીએ આ અંગે કહ્યું હતું કે, ‘લોકોએ આ ફિલ્મ પર ધ્યાન આપ્યું નથી. તે સમયે સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયા હિટ રહી હતી અને તેની ઈમેજ રોમેન્ટિક હીરોની હતી. આ ફિલ્મમાં રોમાન્સ હતો પણ હ્યુમર, કોમેડી અને એડવેન્ચર તેના પર ભારે હતા.

લોકોને આ ફિલ્મ સમજવામાં સમય લાગ્યો.જ્યારે રાજકુમાર સંતોષી ચોક્કસપણે ‘અંદાઝ અપના અપના 2’ બનાવવાના નથી કે કેમ તે હજુ કાંઈ સ્પષ્ટ થયું નથી.

મની પ્લાન્ટના પાનનું પીળા પડી જવું કઈ વાતનો સંકેત આપે છે?
જગન્નાથ મંદિરની ધજા લઈને ઉડી ગયું ગરુડ! શું કોઈ મોટી આફતના સંકેત છે?
Cucumber: કાકડી કઈ રીતે ખાવા વધુ ફાયદાકારક છે - છાલ સાથે કે છાલ વગર?
આજનું રાશિફળ તારીખ : 15-04-2025
Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો

સારા અલી ખાન તેના માટે ખૂબ જ સારી રહેશે

હાલમાં જ અભિનેત્રી રવિના ટંડને timesofindiaને આપેલા ઈન્ટરવ્યુમાં તેમની ફિલ્મ અંદાજ અપના અપના વિશે ખુલ્લીને વાત પણ કરી હતી.પહેલા ભાગમાં રાજકુમારીની ભૂમિકા ભજવનાર રવિનાએ શરૂઆતમાં કહ્યું, “કોઈપણ હોય તે નિર્માતાની પસંદગી પર નિર્ભર રહેશે. તેમને પુછવામાં આવ્યું કે, આ ફિલ્માં હવે તમે કોને જોવા માંગો છો. જ્યારે રવીનાએ કહ્યું, “ઠીક છે, આમિરના રોલ માટે રણબીર અને સલમાનના રોલ માટે રણવીર સિંહ.”કરિશ્મા કપૂરના રોલમાં? રવિનાએ જવાબ આપ્યો, “સારા અલી ખાન તેના માટે ખૂબ જ સારી રહેશે; તેની પાસે તે ઝિંગ અને સ્પુંક છે જે રોલની જરૂર છે.”

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
g clip-path="url(#clip0_868_265)">