‘આ છે ચાવી, આને ષડયંત્રનું…..’ સુશાંત કેસમાં નવા ખુલાસા બાદ શેખર સુમનનું નિવેદન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શબગૃહ નોકરના નવા દાવા પર હવે એક્ટર શેખર સુમનનું નિવેદન સામે આવ્યું છે. તેણે સીબીઆઈને તપાસ કરવાની અપીલ કરી છે. રૂપકુમાર શાહ કૂપર હોસ્પિટલમાં શબગૃહ સેવક તરીકે કામ કરતા હતા.

'આ છે ચાવી, આને ષડયંત્રનું.....' સુશાંત કેસમાં નવા ખુલાસા બાદ શેખર સુમનનું નિવેદન
Sushant Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 4:17 PM

સુશાંત સિંહ રાજપૂતના મોતનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર શબગૃહના સેવક રૂપકુમાર શાહે દાવો કર્યો હતો કે, સુશાંતના શરીર પર ઈજાના નિશાન હતા અને તેનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ આ દાવા પર પ્રતિક્રિયા આપી હતી. હવે અભિનેતા શેખર સુમને પણ આ દાવા અંગે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે સુશાંત કેસમાં ન્યાય મળવો જોઈએ.

શેખર સુમને ટ્વીટ કર્યું, “SSR (સુશાંત સિંહ રાજપૂત)ના કથિત આત્મહત્યા કેસમાં રૂપકુમાર શાહના સનસનાટીભર્યા નિવેદનને ધ્યાનમાં રાખીને અમે સીબીઆઈને આ ખુલાસાની તાત્કાલિક નોંધ લેવાની અપીલ કરીએ છીએ. ચોક્કસપણે આ એક સુરાગ છે, જેના કારણે ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે છે. SSR કેસમાં ક્લોઝર અને ન્યાય હોવો જોઈએ.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રૂપકુમાર શાહે શું કર્યો દાવો?

કૂપર હોસ્પિટલના કર્મચારી રૂપકુમાર શાહે દાવો કર્યો છે કે જ્યારે સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આવ્યો, ત્યારે તેના પર ઈજાના નિશાન હતા. તેણે દાવો કર્યો હતો કે તેણે તે સમયે પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરને પણ આ વાત કહી હતી. તેણે કહ્યું, “જ્યારે શરીર પરથી કપડાં ઉતારવામાં આવ્યા તો શરીર પર મારના નિશાન હતા. ગરદન પર બે-ત્રણ જગ્યાએ ઈજાના નિશાન હતા. માર મારવાથી હાથ-પગ ભાંગી ગયા હોય તેવું લાગતું હતું. શરીર પર ઉંડા ઘા ના નિશાન હતા. વીડિયો શૂટ તો થવાનું હતું પણ થયું કે નહીં, સિનિયર્સને પણ ફોટો પર જ કામ કરવાનું કહેવામાં આવ્યું. તેથી અમે તેના પર કામ કર્યું.

કોણ છે રૂપકુમાર શાહ?

રૂપકુમાર શાહ કૂપર હોસ્પિટલમાં શબગૃહ સેવક તરીકે કામ કરતા હતા. સુશાંતના મૃત્યુના લગભગ અઢી વર્ષ પછી તેણે કહ્યું, “જ્યારે મેં સુશાંતનો મૃતદેહ જોયો, ત્યારે મેં સિનિયરોને કહ્યું કે, મને લાગે છે કે આ હત્યા છે, આત્મહત્યા નથી. એટલા માટે આપણે એ જ રીતે કામ કરવું જોઈએ પણ મને કહેવામાં આવ્યું કે તું તારું કામ કર અને હું મારું. મારું કામ શરીરને કાપવાનું અને સીવવાનું હતું, જે મેં કર્યું.”

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">