AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video

'ગદર 2' (Gadar 2 )ના ફિલ્મમાં સની દેઓલનો પ્રેમી અને ધાંસુ અવતાર જોવા મળ્યો છે. ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે તારા સિંહ તેના પુત્રને પાકિસ્તાની સેનાથી બચાવે છે અને એકલા હાથે તે લડે છે.

Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 1:31 PM
Share

Gadar 2: સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2) આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. 22 વર્ષ પછી ગદર 2 આવવાથી લોકો દિવાના થયા છે, જેની અસર શરૂઆતના દિવસે જ સ્પષ્ટપણે જોવા મળી હતી. ગદર 2 પ્રથમ દિવસે હાઉસફુલ રહી હતી અને સારી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યારે આ ફિલ્મને લઈ અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે પાકિસ્તાન વિશે ખુલ્લીને વાતો કહી રહ્યા છે.

અડધુ પાકિસ્તાન ભારત આવી જશે

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે પાકિસ્તાનનો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં એક વયક્તિ હોય છે તે કહેતો જોવા મળી રહ્યો છે કે, હાલમાં એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ગદર 2, તેમાં કહેવામાં આવ્યું હતુ કે, જો પાકિસ્તાનને એક તક મળે છે તો અડધુ પાકિસ્તાન ભારત આવી જશે. ખાલી થઈ જશે. આ વાત બિલકુલ સાચી છે. અમે માત્ર સોશિયલ મીડિયા પર અપશબ્દો કહીએ છે.

અમને અત્યારે તક મળે તો અમે અત્યારે જ ભારત જતાં રહીશું. મને ખબર નથી કે પાકિસ્તાનમાં કેટલી ફિલ્મ બને છે રિલીઝ થાય છે પરંતુ શાહરુખ ખાનની કેટલી ફિલ્મ છે અને કઈ ફિલ્મ ક્યારે આવી હતી. તે આજે પણ મને ખબર છે. તેમને પુછવામાં આવ્યું કે, તમે કેમ ભારત જવા માંગો છો તો તેમણે ટેકનોલોજીની વાત કરી છે. ક્યાં ત્યાં ટેકનોલોજી ખુબ સારી છે. ભારતમાં પાકિસ્તાનની તુલનામાં સારું પેકેજ મળે છે.

મોટી કંપનીના સીઈઓ ભારતીય

આખી દુનિયામાં જ્યાં પણ તમે જાવ મોટી કંપનીના સીઈઓ ભારતીય જ હોય છે. મારા કેટલાક મિત્રો છે જે અન્ય દેશમાં મજુરી કરવા ગયા છે તે કહે છે કે, અમારા બોસ હોય છે તે ઈન્ડિયન છે. મને કહે છે હિન્દુ અને મુસ્લમાન શું કરી રહ્યા છે.વિઝા લાગ્યા ત્યારે અનેક વચનો આપવામાં આવ્યા હતા. તમને જોબ મળી જશે અને નોકરી પણ મળી જશે. પરંતુ હું 6 મહિના ભુખો રહ્યા અને મે એક હિન્દુની મારી આપવીતી કહી તો તેમણે મારી સાથે કોઈ વાત ન કરી પરંતુ મને એક જ વાત કરીમારી માટે જમવાનું મંગાવ્યું તેણે કહ્યું તમે હિન્દુ છો કો મુસ્લમાન મને કોઈ ફરક નહિ પડે . પહેલા જમી લો. અને તેમણે પોતાની કંપનીમાં મને કામ પણ અપાવ્યું હતુ. તે વ્યક્તિ આજે હિન્દુને આશીર્વાદ આપી રહ્યો છે અને પાકિસ્તાનને અપશબ્દો કહી રહ્યા છે.

(Source : tan tak)

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">