Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video

'ગદર 2' (Gadar 2 )ના ફિલ્મમાં સની દેઓલનો પ્રેમી અને ધાંસુ અવતાર જોવા મળ્યો છે. ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે તારા સિંહ તેના પુત્રને પાકિસ્તાની સેનાથી બચાવે છે અને એકલા હાથે તે લડે છે.

Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 1:31 PM

Gadar 2: સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2) આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. 22 વર્ષ પછી ગદર 2 આવવાથી લોકો દિવાના થયા છે, જેની અસર શરૂઆતના દિવસે જ સ્પષ્ટપણે જોવા મળી હતી. ગદર 2 પ્રથમ દિવસે હાઉસફુલ રહી હતી અને સારી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યારે આ ફિલ્મને લઈ અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે પાકિસ્તાન વિશે ખુલ્લીને વાતો કહી રહ્યા છે.

અડધુ પાકિસ્તાન ભારત આવી જશે

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે પાકિસ્તાનનો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં એક વયક્તિ હોય છે તે કહેતો જોવા મળી રહ્યો છે કે, હાલમાં એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ગદર 2, તેમાં કહેવામાં આવ્યું હતુ કે, જો પાકિસ્તાનને એક તક મળે છે તો અડધુ પાકિસ્તાન ભારત આવી જશે. ખાલી થઈ જશે. આ વાત બિલકુલ સાચી છે. અમે માત્ર સોશિયલ મીડિયા પર અપશબ્દો કહીએ છે.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

અમને અત્યારે તક મળે તો અમે અત્યારે જ ભારત જતાં રહીશું. મને ખબર નથી કે પાકિસ્તાનમાં કેટલી ફિલ્મ બને છે રિલીઝ થાય છે પરંતુ શાહરુખ ખાનની કેટલી ફિલ્મ છે અને કઈ ફિલ્મ ક્યારે આવી હતી. તે આજે પણ મને ખબર છે. તેમને પુછવામાં આવ્યું કે, તમે કેમ ભારત જવા માંગો છો તો તેમણે ટેકનોલોજીની વાત કરી છે. ક્યાં ત્યાં ટેકનોલોજી ખુબ સારી છે. ભારતમાં પાકિસ્તાનની તુલનામાં સારું પેકેજ મળે છે.

મોટી કંપનીના સીઈઓ ભારતીય

આખી દુનિયામાં જ્યાં પણ તમે જાવ મોટી કંપનીના સીઈઓ ભારતીય જ હોય છે. મારા કેટલાક મિત્રો છે જે અન્ય દેશમાં મજુરી કરવા ગયા છે તે કહે છે કે, અમારા બોસ હોય છે તે ઈન્ડિયન છે. મને કહે છે હિન્દુ અને મુસ્લમાન શું કરી રહ્યા છે.વિઝા લાગ્યા ત્યારે અનેક વચનો આપવામાં આવ્યા હતા. તમને જોબ મળી જશે અને નોકરી પણ મળી જશે. પરંતુ હું 6 મહિના ભુખો રહ્યા અને મે એક હિન્દુની મારી આપવીતી કહી તો તેમણે મારી સાથે કોઈ વાત ન કરી પરંતુ મને એક જ વાત કરીમારી માટે જમવાનું મંગાવ્યું તેણે કહ્યું તમે હિન્દુ છો કો મુસ્લમાન મને કોઈ ફરક નહિ પડે . પહેલા જમી લો. અને તેમણે પોતાની કંપનીમાં મને કામ પણ અપાવ્યું હતુ. તે વ્યક્તિ આજે હિન્દુને આશીર્વાદ આપી રહ્યો છે અને પાકિસ્તાનને અપશબ્દો કહી રહ્યા છે.

(Source : tan tak)

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">