Manipur Violence Updates : મણિપુરમાં 20 વર્ષ બાદ થઈ બોલિવૂડની રિએન્ટ્રી, એક્ટર વિકી કૌશલની આ સુપરહિટ ફિલ્મ દેખાડી

Manipur Violence News : જાતીય હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરમાં એક સકારાત્મક ઘટના જોવા મળી છે. ત્યાં બોલિવૂડમાં 20 વર્ષ બાદ ફરી એન્ટ્રી થઈ છે. કુકી સંસ્થાએ ઉગ્રવાદીઓ પર પ્રતિબંધના વિરોધમાં વિકી કૌશલની સુપરહિટ ફિલ્મ ઓપન થિયેટરમાં દર્શાવી હતી.

Manipur Violence Updates : મણિપુરમાં 20 વર્ષ બાદ થઈ બોલિવૂડની રિએન્ટ્રી, એક્ટર વિકી કૌશલની આ સુપરહિટ ફિલ્મ દેખાડી
Manipur Violence Updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:44 PM

Screened in Manipur : છેલ્લા 3 મહિનાથી જાતીય હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરમાં 20 વર્ષ પછી પહેલીવાર હિન્દી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત હિન્દી બોલિવૂડ ફિલ્મ કુકી-પ્રભુત્વવાળા ચુરાચંદપુરમાં કામચલાઉ ઓપન એર થિયેટરમાં દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Amit Shah on Manipur Violence: મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ, CM બિરેનને કેમ હટાવવામાં ન આવ્યા? અમિત શાહે સંસદમાં જણાવી હકિકત, જુઓ Video

રેંગકાઈ વિસ્તારમાં વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેનું આયોજન આદિવાસી સંગઠન ‘હમાર છાત્ર સંઘ’ (HSA) દ્વારા કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

અસામાજિક તત્વોએ હિન્દી ફિલ્મો પર મૂક્યો હતો પ્રતિબંધ

HSA એ જણાવ્યું હતું કે, તેણે રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF) દ્વારા હિન્દી ફિલ્મો પર લાદવામાં આવેલા પ્રતિબંધો સામે વિરોધ વ્યક્ત કરવા માટે સપ્ટેમ્બર 2000માં ફિલ્મનું પ્રદર્શન કર્યું હતું. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા શહેરમાં બે દાયકાથી વધુ સમયથી એક પણ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી નથી. મેઈતેઈ લોકોએ લાંબા સમયથી હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો છે.

ફિલ્મ દર્શાવતા પહેલા ગવાય છે રાષ્ટ્રગીત

સંગઠને તેના નિવેદનમાં કહ્યું, “આ પગલું મેઇતેઈ જૂથોની રાષ્ટ્ર વિરોધી નીતિઓને પડકારવા અને ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવવા માટે છે.” આ સંગઠન પોતાને કુકી આદિવાસીઓનો અવાજ ગણાવે છે. ફિલ્મ બતાવતા પહેલા, ઓપન એર થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ પછી તમામ લોકોએ ભારત માતાના નારા લગાવ્યા. સંગઠને કહ્યું કે, હવે આદિવાસીઓ તમામ પ્રકારના આતંકવાદથી આઝાદી ઈચ્છે છે.

છેલ્લી ફિલ્મ વર્ષ 1998માં બતાવવામાં આવી હતી

HSAએ જણાવ્યું કે, હિન્દી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ છેલ્લી વખત 1998માં મણિપુરમાં બતાવવામાં આવી હતી. તેના અસામાજિક તત્વોએ 12 સપ્ટેમ્બર 2000 ના રોજ મણિપુરમાં હિન્દી ફિલ્મોના મંચ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધના એક અઠવાડિયાની અંદર બળવાખોરોએ રાજ્યની દુકાનોમાંથી એકત્રિત કરેલી લગભગ 8 હજાર વીડિયો અને ઑડિયો કેસેટ સળગાવી દીધી હતી.

આતંકવાદી જૂથ RPFએ રાજ્યમાં આ પ્રતિબંધ માટે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી, પરંતુ કેબલ ઓપરેટરોએ પછીથી કહ્યું કે, અસામાજિક તત્વોએ જૂથને રાજ્યની ભાષા અને સંસ્કૃતિ પર બોલિવૂડની નકારાત્મક અસરનો ભય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
g clip-path="url(#clip0_868_265)">