કરણ દેઓલે કર્યો ખુલાસો, ‘પલ પલ દિલ કે પાસ’ની નિષ્ફળતા પછી સની દેઓલના પુત્રએ પોતાની જાતને સંભાળી, બોબી ચાચુએ કરી મદદ

કરણના કહેવા પ્રમાણે લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. કારણ કે તે ધર્મેન્દ્ર (Dharmendra), સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલના (Abhay Deol) પરિવારનો છે.

કરણ દેઓલે કર્યો ખુલાસો, 'પલ પલ દિલ કે પાસ'ની નિષ્ફળતા પછી સની દેઓલના પુત્રએ પોતાની જાતને સંભાળી, બોબી ચાચુએ કરી મદદ
Karan Deol (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 1:59 PM

બોલિવૂડ એક્ટર કરણ દેઓલે (Karan Deol) પિતા સની દેઓલના (Sunny Deol) નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં (Pal Pal Dil Ke Paas) કામ કર્યું હતું. આ ફિલ્મને લઈને સમગ્ર દેઓલ પરિવાર ખૂબ જ ઉત્સાહિત હતો. જોકે કરણની આ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office Report) પર નિષ્ફળ સાબિત થઈ હતી.

કરણના કહેવા પ્રમાણે લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. કારણ કે તે ધર્મેન્દ્ર (Dharmendra), સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલના (Abhay Deol) પરિવારનો છે. જ્યારે કરણે સહર બમ્બા (Sahar Bambaa) સાથે પલ પલ દિલ કે પાસ કર્યું ત્યારે આ ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ રોમેન્ટિક જોનરમાં કંઈક અદ્ભુત કરી શકે છે. જો કે તે થઈ શક્યું નહીં. તેથી કરણને થોડો સમય લાગ્યો. તે ખૂબ જ નિરાશ હતો. અભિનેતાએ એવી રીતે કહ્યું કે, તે સમયે બોબી ચાચુએ (Bobby deol) માત્ર કરણને સપોર્ટ જ નથી કર્યો, પરંતુ કરણને સમજાવ્યો પણ હતો. કરણે કહ્યું કે, તે સમયે બોબી દેઓલ તેની સાથે હતો અને તેણે કરણને ઘણો પ્રેરિત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે કહ્યું- ‘તે સમયે બોબી અંકલ મારી પાસે આવ્યા અને કહ્યું- ‘મને 3 વર્ષથી કોઈ કામ મળ્યું નથી. જ્યારે મારી કારકિર્દીની શરૂઆત થઈ ત્યારે તે સૌથી મોટી હિટ હતી જે મેં આપી હતી. પરંતુ જ્યારે વસ્તુઓ બનતી નથી, ત્યારે તે થતી નથી.” કરણે આગળ કહ્યું- ‘ચાચુએ કહ્યું કે તેને પોતાને સાબિત કરવાની બીજી તક મળી છે.’ કરણે કહ્યું- તેણે કહ્યું હતું, હાર ન માનો. તેને જોઈને અને મારા ઘરમાં તેના જેવા વધુ પ્રેરક લોકોને જોઈને હું વધુ સારૂ અનુભવું છું.

View this post on Instagram

A post shared by Karan Deol (@imkarandeol)

કરણની બીજી ફિલ્મ દર્શકોને આવી પસંદ

પલ પલ દિલ કે પાસ પછી કરણ દેઓલની ફિલ્મ ‘વેલે’ આવી. આ ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી. હવે કરણ તેના પિતા સની અને કાકા બોબી સાથે ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે.

કરણે IANSને કહ્યું હતું કે, ‘મને એ સાંભળવું ગમે છે કે, હું એક લિઝેન્ડ્રી પરિવારનો છું. પરંતુ હું મારી અલગ ઓળખ બનાવવા માંગુ છું. હું કરણ દેઓલથી ઓળખ બનાવવા માંગુ છું. હું મારી જાતને ઓળખવા માંગુ છું. હવે હું મારા અભિનય સિવાય મારા શરીર પર પણ ધ્યાન આપી રહ્યો છું. હું બોક્સિંગ અને ડાન્સિંગ પર ભાર આપી રહ્યો છું. એક કલાકાર તરીકે હું મારી કલા માટે મારું સર્વસ્વ આપવા તૈયાર છું. હું એક્શન અને થ્રિલર માટે ખૂબ જ ઉત્સાહિત છું.

આ પણ વાંચો: Lock Up: કંગના રનૌતના શો ‘લોક અપ’માં સામેલ થયા ‘બિગ બોસ’ના સ્પર્ધક અભિનેતા કરણ કુન્દ્રા, જોવા મળશે આ રોલમાં

આ પણ વાંચો: WOW: અરમાન મલિક તેના સિંગલ ‘યુ’ સાથે Grammys Global Spinમાં આવનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">