ફેને કાજોલને પૂછ્યું: ‘અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?’, અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ

કાજોલે તેના ઇન્સ્ટામાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું "આસ્ક મી સમથિંગ". જેમાં એક ફેને કાજોલને શાહરૂખ સાથે ના લગ્નને લઈને સવાલ કર્યો હતો. જાણો વિગતવાર.

ફેને કાજોલને પૂછ્યું: 'અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?', અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ
કાજોલ-શાહરુખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 1:37 PM

બોલીવુડમાં ફિલ્મો સાથે ઘણી જોડીઓ પણ હીટ થઇ જતી હોય છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે ફિલ્મી જોડીના કલાકારોની હકીકતની જોડી કરતા પણ દર્શકોને વધુ પસંદ આવતી હોય છે. મહાનાયક અમિતાભ-રેખા, ઋષિ – નીતૂ, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી પણ એવી પ્રખ્યાત હતી. જોકે આ જોડીઓમાં કેટલાકે રિયલ લાઈફમાં પણ સબંધ બાંધ્ય તો કેટલાકના સબંધ માત્ર પરદા પર રહી ગયા. આવી જ એક જોડી છે કાજોલ શાહરૂખની.

ફિલ્મોમાં સુપર હીટ આ જોડી વિશે ઘણી ચર્ચાઓ થતી હોય છે. ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’ હોય કે ‘ફિલ્મ કુછ કુછ હોતા હૈ’ જ્યારે પણ આ બંને સાથે આવ્યા છે ત્યારે ત્યારે દર્શકોએ તેમને વધાવી લીધા છે. તેમજ રિયલ લાઈફમાં શાહરૂખે ગૌરી સાથે લગ્ન કર્યા છે તો કાજોલે અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યા છે. બંને કપલ રિયલ લાઈફમાં ઘણું ખુશ છે.

તાજેતરમાં કાજોલે તેના ઇન્સ્ટામાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું “આસ્ક મી સમથિંગ”. આ બાદ લોકોએ તેમને ખુબ સવાલ પૂછ્યા હતા. આ સવાલોની વચ્ચે અમુક એવા સવાલ હતા જેને લઈને ચર્ચાઓ જન્મી. જીહાં એક ફેનએ પૂછ્યું કે જો અજય દેવગણના હોત તો શું તેઓ શાહરૂખ સાથે લગ્ન કરી લેત? આ સવાલ પર કાજોલે એવો જવાબ આપ્યો કે લોકોએ જવાબ વાયરલ કરી દીધો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘શું તે માણસે પ્રપોઝ ન કરવું જોઈએ?’ હવે કાજોલના આ જવાબ સાથે સોશિયલ મીડિયા પર હલચલ શરૂ થઈ ગઈ છે. કાજોલના આ જવાબ પર બધા ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કાજોલ ખુબ રમુજી સ્વભાવની છે અને તેને આ સવાલમાં કહ્યું કે જો અજય ના હોત તો પણ શાહરૂખે પ્રપોઝ તો કરવું જ પડે.

કાજોલ હંમેશાં તેના આવા જવાબોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. તમને જણાવી દઈએ કે ઘણા ઇન્ટરવ્યુમાં, કાજોલે કહ્યું છે કે શાહરૂખ ખાન તેનો શ્રેષ્ઠ મિત્ર છે અને શાહરૂખ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેને તેના ગાલ ખેંચવાનો અધિકાર છે.

આ પણ વાંચો: Amrish Puri Birth Anniversary: બે દાયકા સુધી વીમા એજન્ટ તરીકે નોકરી કરવી પડી હતી ‘મોગેમ્બો’ને

આ પણ વાંચો: દરજીની એક ભૂલ બની ગઈ ફેશન, અમિતાભ બચ્ચને જણાવ્યો ફિલ્મ દીવારનો રોચક કિસ્સો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">