‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે ખુશખબરી, શોમાં ઝડપી જ પરત ફરશે ‘દયાબેન’

ટીવીનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઝડપી જ દયાબેન એટલે કે દિશા વાકાણી પરત ફરશે. છેલ્લા કેટલાક સમયથી શોમાં દયાનું પાત્ર નિભાવતા દિશા વાકાણીએ પરત ફરવાની વાત કરી હતી. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે દિશા વાકાણી ઝડપી જ શોમાં નજરે પડશે. તેમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. પ્રોડ્યુસર અસિત […]

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ માટે ખુશખબરી, શોમાં ઝડપી જ પરત ફરશે 'દયાબેન'
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 5:23 AM

ટીવીનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઝડપી જ દયાબેન એટલે કે દિશા વાકાણી પરત ફરશે. છેલ્લા કેટલાક સમયથી શોમાં દયાનું પાત્ર નિભાવતા દિશા વાકાણીએ પરત ફરવાની વાત કરી હતી. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે દિશા વાકાણી ઝડપી જ શોમાં નજરે પડશે. તેમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.

પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું અમે ખુશ છીએ કે દિશા વાકાણી શોમાં પરત ફરી રહ્યા છે. તેમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. અમે તેમને વારંવાર શોમાં પરત આવવા માટે કહી રહ્યા હતા પણ તેના માટે તેઓ ત્યાર નહતા. દિશા વાકાણીનું કહેવુ હતું કે તેમની દીકરી હાલમાં નાની છે અને તેથી તેની સાથે તેમને રહેવુ પડે પણ હવે લાગે છે કે તેમને શોમાં પરત ફરવા માટે મન મનાવી લીધુ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે દિશા વાકાણી અને પ્રોડક્શન હાઉસની વચ્ચે ક્યારેય કોઈ નેગેટિવ વાત નથી થઈ. અમે તેમને હંમેશા શોમાં પરત આવવા માટે કહી રહ્યા હતા. શોમાં દિશા વાકાણીના પરત ફરવાથી શોના ફેન્સને મોટું સરપ્રાઈઝ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલનું દરેક પાત્ર જેઠાલાલ, તારક મહેતા, બબીતા, અંજલી, ચંપકલાલ, ડો.હંસરાજ, આત્મારામ ભિડે, સોનુ, ટપુ વગેરેએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. તે રીતે જ દયાબેનનું પાત્ર પણ લોકોની પસંદગીના પાત્રમાંથી એક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

થોડા દિવસો પહેલા જ ગણેશઉત્સવના એપિસોડમાં જેઠાલાલે તેમની પત્ની દયાબેનને યાદ કર્યા હતા. ત્યારે લોકોને લાગી રહ્યું છે કે દયાબેનની શોમાં પરત ફરવાની એક હિન્ટ છે. ઉલ્લેખનીય છે કે દયાબેનનું પાત્ર નિભાવતા દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં જોવા નથી મળી રહ્યા. મેટરનિટી લીવ પર ગયા પછી તે શોમાં પરત ફર્યા નથી. હવે તેમના પરત ફરવાની વાતને લઈને તેમના ફેન્સ શોમાં દયાબેનને જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">