Big News: શું દીપિકા પાદુકોણ ભજવશે દ્રૌપદીનું પાત્ર? આ પુસ્તક પર આધારિત હશે ફિલ્મ

દીપિકા પાદુકોણે પોતાની કારકિર્દીની શરૂઆત ઓમ શાંતિ ઓમથી કરી હતી, ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. અહેવાલ આવ્યા છે કે હવે દીપિકા દ્રૌપદીનું પાત્ર ભજવવા જઈ રહી છે.

Big News: શું દીપિકા પાદુકોણ ભજવશે દ્રૌપદીનું પાત્ર? આ પુસ્તક પર આધારિત હશે ફિલ્મ
Deepika Padukone will play the role of Draupadi in the film based on book The Last Queen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:55 AM

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની અત્યાર સુધીની કારકિર્દીમાં, દીપિકાએ અનેક દુર્લભ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે સ્થિતિ એ છે કે અભિનેત્રીના ફેન્સ તેની નવી ફિલ્મો સાથે જોડાયેલી માહિતી જાણવા આતુર છે, આવી સ્થિતિમાં ફેન્સ માટે દીપિકાની નવી ફિલ્મનું અપડેટ આવ્યું છે.

અત્યારે દીપિકા પાસે ઘણી ફિલ્મો છે, તાજેતરમાં દીપિકાએ શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. તેમજ દીપિકા ફરી એકવાર પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી તેની આગામી ફિલ્મમાં દ્રૌપદી (Deepika Padukone Draupadi) બનવા જઈ રહી છે.

દીપિકા બનશે દ્રૌપદી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દીપિકાએ હાલમાં જ પઠાણ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં ખાનગી સમાચારો અનુસાર, પ્રખ્યાત લેખિકા અનુજા ચંદ્રમૌલીએ ખુલાસો કર્યો કે રાણી જિંદાનના પુસ્તક પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે અને આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્રૌપદીની ભૂમિકા ભજવશે.

અહેવાલ અનુસાર આ ફિલ્મ ‘ધ લાસ્ટ ક્વીન’ પુસ્તક પર આધારિત હશે. જો કે નિર્માતાઓ હજુ પણ આ ફિલ્મ માટે મુખ્ય અભિનેતાની શોધમાં છે, તેઓ હજુ પણ એવા હીરોની શોધમાં છે જે ફિલ્મમાં રાની જિંદાનની સામે જોવા મળશે. નિર્માતાઓએ હજુ સુધી તેના પર કોઈ પ્રકારની સત્તાવાર મહોર લગાવી નથી. જો દીપિકા ખરેખર દ્રૌપદી બને છે, તો તે સ્પષ્ટ છે કે તે પડદા પર કીર્તિમાન સ્થાપિત કરવા જઇ રહી છે. અનુજા ચંદ્રમૌલીએ કહ્યું કે તે ખુશ છે કે તેના પુસ્તકના રાઈટ્સ વેચાઇ ગયા છે.

તેમના મતે, પુસ્તક પર આધારિત ફિલ્મ માટે અભિનેતાઓ સાથે વાત ચાલી રહી છે. દિગ્દર્શક જે કોઈને પણ લેશે મને આનંદ થશે, જોકે હું ઇચ્છું છું કે કોઈ આ સારું આ સુંદર વાર્તાને સારી રીતે જીવે. મહારાણી જિંદાને આપણને ઘણું શીખવ્યું છે. આવી સ્થિતિમાં દીપિકા એકમાત્ર અભિનેત્રી છે જે સુંદર હોવાની સાથે સાથે આવી ભૂમિકાઓ પણ ભજવી શકે છે.

દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ વધારે કમાણી કરી શકી નથી. પરંતુ ચાહકોમાં દીપિકાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. હાલમાં દીપિકાની ફિલ્મ 83 લાંબા સમયથી રિલીઝની રાહ જોઈ રહી છે. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો છે. લગ્ન બાદ પહેલીવાર દીપિકા આ ​​ફિલ્મમાં પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે.

આ પણ વાંચો: Birthday Special: ડિરેક્ટરની આ હરકતના કારણે ચિત્રાંગદા સિંહે કહી દીધું બોલિવૂડને અલવિદા, જાણો તેના જીવન વિશે

આ પણ વાંચો: Janmashtami 2021: આ બોલિવૂડ ગીતો સાથે બનાવો કાનુડાના જન્મદિવસને ખાસ, સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">