AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત આંદોલન: રિહાનાની વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર-અજય દેવગણ, જાણો શું કહ્યું

ખેડૂત આંદોલનને લઈ જ્યારે પોપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યુ છે. સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર ટકી છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઈ એક્ટિવેસ્ટિ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યુ છે.

ખેડૂત આંદોલન: રિહાનાની વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર-અજય દેવગણ, જાણો શું કહ્યું
| Updated on: Feb 03, 2021 | 5:30 PM
Share

ખેડૂત આંદોલનને લઈ જ્યારે પોપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યુ છે. સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર ટકી છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઈ એક્ટિવેસ્ટિ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યુ છે. હવે અક્ષયકુમારે તે તમામ સેલેબ્સને આઈનો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અભિનેતાએ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે ખેડૂત અમારા દેશનો એક મહત્વનો ભાગ છે. તેમની પરેશાનીઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પ્રયત્નનું સમર્થન કરવું જોઈએ. આ સિવાય અભિનેતા અજય દેવગણ અને સુનીલ શેટ્ટીએ પણ આ મુદ્દા પર ટ્વીટ કર્યુ છે. બંને દિગ્ગજ અભિનેતાઓએ એકજૂટતાનો સંદેશ આપતા સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ બહારના પ્રપોગન્ડાના પ્રભાવમાં ના આવો. અડધું સત્ય હંમેશા ખતરનાક સાબિત થાય છે.

આ પણ વાંચો: REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">