ઘરમાં ઘૂસીને અરીસો બતાવ્યા પછી કેવી હતી પાકિસ્તાનીઓની પ્રતિક્રિયા ? જાવેદ અખ્તરે જણાવ્યું

જ્યારે જાવેદ અખ્તરે પાકિસ્તાનના લોકોની સામે 26/11ના હુમલાનો ઉલ્લેખ કર્યો તો ત્યાંના લોકોની પ્રતિક્રિયા શું હતી. લેખકે હવે આ વિશે માહિતી આપી છે.

ઘરમાં ઘૂસીને અરીસો બતાવ્યા પછી કેવી હતી પાકિસ્તાનીઓની પ્રતિક્રિયા ? જાવેદ અખ્તરે જણાવ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 2:23 PM

દિગ્ગજ લેખક જાવેદ અખ્તરે તાજેતરમાં પાકિસ્તાનના લાહોરમાં 26/11ના મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે. જાવેદ અખ્તરના આ નિવેદનની ભારતમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે જાવેદ અખ્તરે કહ્યું છે કે, જ્યારે 26/11 હુમલાના મામલામાં તેણે પાકિસ્તાનીઓને અરીસો બતાવ્યો ત્યારે ત્યાંના લોકોની પ્રતિક્રિયા કેવી હતી.

આ પણ વાંચો  : લાહોરમાં જાવેદ અખ્તરે કહ્યુ 26/11 ના હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે, કંગના રનૌતે કર્યા વખાણ

એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું, “તે બધા લોકોએ તાળીઓ પાડી હતી. તેઓ બધા મારી સાથે સંમત થયા. એવા ઘણા લોકો છે જે ભારતને પસંદ કરે છે અને હંમેશા સંબંધ રાખવા માંગે છે. આપણે દેશને અખંડ ગણવાનું શરૂ કર્યું છે. આ તે મામલો નથી. ભારત સાથે જોડાવા માંગતા લાખો લોકો સાથે આપણે કેવી રીતે જોડાઈશું?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બંને દેશો વચ્ચેની વાતચીત પર શું કહ્યું?

આ દરમિયાન જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે આ યોગ્ય સમય છે? આ માટે તેણે કહ્યું, “મારી પાસે આ પ્રકારની ક્ષમતા નથી. જેઓ સત્તામાં છે, પદ પર છે, તેઓ સમજે છે કે શું થઈ રહ્યું છે, પરિસ્થિતિ શું છે અને કેવી રીતે આગળ વધવું.

તેમણે કહ્યું, “પાકિસ્તાની સેના, પાકિસ્તાની લોકો, પાકિસ્તાની સરકાર એક નથી. જેઓ દેશ ચલાવે છે તેઓ સારી રીતે જાણે છે. મને થોડી જાણકારી છે. ભારતમાં આપણને પાકિસ્તાની લોકો વિશે મર્યાદિત જાણકારી છે. તેની સાથે પણ એવું જ છે.

કંગના રનૌતે પણ એક વીડિયો શેર કર્યો હતો

કંગના રનૌતે જાવેદ અખ્તરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું, “જબ મે જાવેદ સાબ કી પોએટ્રી સુનતી હુ તો લગતા થા યે કેસા માં સરસ્વતીજી કી ઈન પર ઈતની કૃપા હે, લેકિન દેખો કુછ તો સચ્ચાઈ હોતી હે ઈન્સાન મે તભી તો ખુદાઈ બોતી હે ઉનકે સાથ મે…જય હિંદ જાવેદ અખ્તર સાહબ… ઘર મેં ઘુસ કે મારા.. હાહાહા.”

જાવેદ અખ્તરે શું કહ્યું?

જાવેદ અખ્તરે કહ્યું, “મહત્વની વાત એ છે કે હાલના દિવસોમાં જે ફિઝા છે ઓછી થવી જોઈએ. અમે બોમ્બે (મુંબઈ)ના લોકો છીએ. અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. તે લોકો કંઈ નોર્વેથી તો આવ્યા ન હતા કે ન તો તેઓ ઇજિપ્તથી આવ્યા હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ખુલ્લેઆમ ફરે છે. તેથી જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">