આમિર ખાનની દીકરીએ OTT પર જોઈ આલિયા ભટ્ટની ફિલ્મ, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જોયા પછી Prostitution પર કહી મોટી વાત!

આમિર ખાનની દીકરી ઈરા ખાને (Ira Khan) 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) જોયા બાદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું, 'તમે તમારી આસપાસ બનતી વસ્તુઓને બદલવાનો પ્રયાસ કરો.

આમિર ખાનની દીકરીએ OTT પર જોઈ આલિયા ભટ્ટની ફિલ્મ, 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોયા પછી Prostitution પર કહી મોટી વાત!
Aamir Khan's daughter watched Alia Bhatt's film 'Gangubai Kathiyawadi'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 1:39 PM

આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ થિયેટરોમાં દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યારે તાજેતરમાં જ સંજય લીલા (Sanjay Leela Bhansali) ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ’ પણ OTT પર (Gangubai On OTT) રિલીઝ થઈ હતી. હવે આમિર ખાનની દીકરી ઈરા ખાને આ ફિલ્મ જોઈ છે. આવી સ્થિતિમાં, ફિલ્મ જોયા પછી, ઇરા ખાનના મનમાં ઘણી લાગણીઓ ઉભી થઈ અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ચાહકોની સામે તે બધા અભિવ્યક્તિઓ ઠાલવી. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi Streaming On Netflix) વિશે તેના મંતવ્યો આપતી વખતે, ઈરા ખાને વેશ્યાવૃત્તિ વિશે પણ વાત કરી.

ઇરા ખાનની પોસ્ટ અહીં જુઓ…

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

ગંગુબાઈ કાઠિયાવાડી જોયા પછી ઈરા ખાને આવું કહ્યું

આમિર ખાનની દીકરી ઈરા ખાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જોયા બાદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું, ‘તમે તમારી આસપાસ બનતી વસ્તુઓને બદલવાનો પ્રયાસ કરો છો. કારણ કે તમે તેને ઘણી અવરોધો ધ્યાનમાં લઈને જે અનુભવ્યું છે તેને દૂર કરવાનો પ્રયાસ કરો છો. તમે સારી રીતે જાણો છો છતાં તમે Prostitutionને કાયદેસર બનાવવાનું મેનેજ કરી શકતા નથી.

તેમણે આગળ કહ્યું- ‘તમે વિશ્વની ભૂખને ખતમ કરી શકો છો, ક્લાઈમેટ ચેન્જ રોકી શકો છો, ભેદભાવ ખતમ કરી શકો છો, લિંગ સમાનતાનો અધિકાર મેળવી શકો છો.  દુનિયા આપણા કરતા ઘણી મોટી છે.’ ઈરાએ કહ્યું- ‘આપણે મુશ્કેલીઓ અને પરેશાની પર કામ કરવાનું છે. તેનું સોલ્યુશન કાઢવા માટે બન્યા છીએ. નિશંક તમે જૂની રીતે ઉકેલ શોધી શકો છો.

ગંગુબાઈએ જીત્યું દિલ

ફિલ્મ ગંગુબાઈના વખાણ કરતા ઈરાએ કહ્યું- ‘ગંગુબાઈએ દિલ જીતી લીધું, તેણે સમાજ પ્રત્યેની પોતાની સાચી ચિંતા દર્શાવી. તે ગૌરવપૂર્ણ, ઉત્સાહી છે. તેણીએ એક યુદ્ધ લડ્યું જે તેને જાતે જ મેનેજ કર્યું અને મેળવ્યું.

આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ છે. ફિલ્મ જોઈને ખબર પડે છે કે આલિયાએ આમાં પોતાનો જીવ આપ્યો છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં એક એવું પાત્ર ભજવ્યું છે જેને કરવામાં દરેક લોકો સંકોચ અનુભવે છે. પરંતુ, આલિયાએ એક ગણિકાનું પાત્ર ભજવ્યું હતું. જે બાદમાં ખૂબ જ મુક્તિ સાથે ફિલ્મમાં સામાજિક કાર્યકર તરીકે ઉભરી આવી હતી. જેમને ‘કમાઠીપુરાનો ચંદ્ર’ કહેવામાં આવતો હતો.

આ પણ વાંચો:  Satyajit Ray Birth Anniversary : ઓસ્કાર વિજેતા સત્યજીત રેએ ભારતીય સિનેમાને આપી 37 ફિલ્મો, ઈન્ડસ્ટ્રીઝના શ્રેષ્ઠ નિર્દેશક માનવામાં આવે છે ‘રે’ને

આ પણ વાંચો:  TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ……અમારી પાસે સિક્કો માગો, તમારા ખિસ્સામાંથી ન કાઢો!

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">