PM નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પત્ની જશોદાબેનનો ROLE કોણ કરશે ? નામ થઈ ગયું છે FINAL, જાણવા માટે બસ એક CLICK કરો

તાજેતરમાં બૉલીવુડમાં રાજકીય નેતાઓ પર નિર્મિત બે બાયોપિક રિલીઝ થઈ અને બંને ફિલ્મોની ટીકાકારો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી. પહેલા ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ પર ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ આવી અને પછી શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ રિલીઝ થઈ. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

PM નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પત્ની જશોદાબેનનો ROLE કોણ કરશે ? નામ થઈ ગયું છે FINAL, જાણવા માટે બસ એક CLICK કરો
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 9:10 AM

તાજેતરમાં બૉલીવુડમાં રાજકીય નેતાઓ પર નિર્મિત બે બાયોપિક રિલીઝ થઈ અને બંને ફિલ્મોની ટીકાકારો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી.

પહેલા ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ પર ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ આવી અને પછી શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના જીવન પર ઠાકરે ફિલ્મ રિલીઝ થઈ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હવે ચાલુ જ વર્ષે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પણ રિલીઝ થવા જઈ રહી છે. આ વાતથી તો સૌ વાકેફ છે કે PM NARENDRA MODI નામની આ ફિલ્મમાં વિવેક ઓબેરૉય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ ફિલ્મમાં બાકીના પાત્રો કોણ-કોણ છે અને કોણ એ પાત્રોને ભજવશે ? તેને લઈને આતુરતા થવી સ્વાભાવિક છે, પરંતુ સૌથી મોટી ઉત્કંઠા અને ઉત્સુકતા નરેન્દ્ર મોદીના પત્નીની ભૂમિકા કોણ ભજવશે, તેને લઈને છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં મોદીના પત્ની જશોદાબેનનો રોલ અભિનેત્રી બરખા બિષ્ટ ભજવવા જઈ રહી છે.

આ અંગે બરખા બિષ્ટે કહ્યું, ‘આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શૂટ કરીશું અને મેં આ વિશે ઘણુ વાંચવાનું શરુ કરી દીધું છે. આ રોલ બહુ ચૅલેંજિંગ છે, કારણ કે જશોદાબેન વિશે લોકો બહુ ઓછું જાણે છે.’

અહીં એ પણ નોંધનીય છે કે બરખા બિષ્ટ માટે અમદાવાદ કોઈ નવું શહેર નથી, કારણ કે બરખાના પતિ ઇંદ્રનીલ સેનગુપ્તા અમદાવાદના જ રહેવાસી છે.

અમદાવાદ શહેર વિશે બરખાએ કહ્યું, ‘અમદાવાદ મારા નવું નથી. હું પહેલા પણ ઘણી વાર અહીં આવી ચુકી છું. મને આ રોલ માટે ગુજરાતી ભાષા શીખવી પડશે. આ કૅરેક્ટરમાં આપને ઘણા શેડ્સ જોવા મળશે. હું હાલમાં માત્ર એટલું જ કહી શકુ છું કે આ ફિલ્મ સાથે જોડાઈને મને બહુ ગર્વ છે.’

[yop_poll id=1307]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">