આલિયા-રણબીરના લગ્ન પ્રસંગે એક NGOએ તેમને ઘોડો-ઘોડી ભેટમાં આપ્યા, નામ પણ છે અદ્ભુત!

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન (Alia-Ranbir Wedding) 14 એપ્રિલે જ થયા હતા. જો કે લોકો લગ્ન પછી બંને દ્વારા આપવામાં આવતી પાર્ટીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રણબીરની માતા નીતુ કપૂરે પોતે કહ્યું કે કોઈ પાર્ટીનું આયોજન કરવામાં આવશે નહીં.

આલિયા-રણબીરના લગ્ન પ્રસંગે એક NGOએ તેમને ઘોડો-ઘોડી ભેટમાં આપ્યા, નામ પણ છે અદ્ભુત!
NGO gifted two horses to Alia and Ranbir (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 9:34 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના પવિત્ર બંધનમાં 14 એપ્રિલે (Alia-Ranbir Wedding) બંધાયા હતા. લગ્નની જાનમાં લોકો મોટાભાગે ઘોડી કે કારમાં જાય છે, પરંતુ રણબીર કપૂર ઘોડી પર ચઢ્યો ન હતો. પરંતુ લગ્ન બાદ એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણીને તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો. આલિયા અને રણબીરે તેમના લગ્ન ભવ્ય રીતે કર્યા વિના સાદગીપૂર્ણ રીતે કર્યા હતા અને આ લગ્નમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. પરંતુ હવે લગ્ન બાદ એક NGOએ આલિયા-રણબીરને ઘોડો (Horses) અને ઘોડી ભેટમાં આપ્યા છે અને તેનું કારણ પણ ઘણું સારું છે.

NGOએ રણબીર-આલિયાને ઘોડો અને ઘોડી ભેટ આપી

આલિયા અને રણબીરને પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ છે, તેથી જ એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેઓએ લગ્નની જાનમાં ઘોડીનો ઉપયોગ નથી કર્યો. હવે આ વાતને ધ્યાનમાં રાખીને એનિમલ વેલફેર એનજીઓએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્ન પછી એક ઘોડો અને એક ઘોડી ભેટમાં આપ્યા છે અને તેના નામ રણબીર અને આલિયા રાખવામાં આવ્યું છે. આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ્ટે NGOના આ સુંદર પગલાને આવકાર્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બંનેનો રંગ સફેદ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ જગ્યાએથી બચાવી લેવામાં આવ્યા છે. મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ, તેમને ઘોડી ખૂબ જ ખરાબ હાલતમાં મળી હતી. ઘણા લગ્નોમાં તેનો ઉપયોગ થતો હતો. તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. જ્યારે, ઘોડાને ગેટવે ઓફ ઈન્ડિયામાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને તેના ચારેય પગમાં સોજો હતો. હાલમાં, ઘોડો અને ઘોડી બંને હવે એનિમલ રાહત અભયારણ્યમાં રહે છે, જ્યાં તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

ઘોડા અને ઘોડીની તસવીર પૂજા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી

View this post on Instagram

A post shared by Pooja B (@poojab1972)

આલિયા-રણબીરે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા હતા. જો કે લોકો લગ્ન પછી બંને દ્વારા આપવામાં આવતી પાર્ટીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રણબીરની માતા નીતુ કપૂરે પોતે કહ્યું કે કોઈ પાર્ટીનું આયોજન કરવામાં આવશે નહીં. બંનેના લગ્નમાં રણબીરના આખા પરિવારની સાથે બોલિવૂડના કેટલાક પ્રખ્યાત નિર્માતા, નિર્દેશકો અને કલાકારોએ પણ હાજરી આપી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: The Kashmir Files પછી આવી રહી છે ‘ધ કન્વર્ઝન’, ‘ધર્માંતરણ’ જેવા ગંભીર મુદ્દાને ઉજાગર કરશે વિનોદ તિવારીની ફિલ્મ

આ પણ વાંચો: Lara Dutta: ટૂંકા કરિયરમાં લારા દત્તાએ ઘણી કરી છે બ્લોકબસ્ટર ફિલ્મો, હવે બોલિવૂડથી થઈ ગઈ છે દૂર

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">