Akshay Kumarના માતા Aruna Bhatiaનું નિધન, અભિનેતાએ જાતે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

|

Sep 08, 2021 | 10:20 AM

બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારના (Akshay Kumar) માતા અરુણા ભાટીયાનું (Aruna Bhatia) આજે સવારે નિધન થયુ છે. અભિનેતાએ જાતે ટ્વીટ કરીને જાણકારી આપી છે

Akshay Kumarના માતા Aruna Bhatiaનું નિધન, અભિનેતાએ જાતે સોશિયલ મીડિયા પર આપી જાણકારી
Akshay Kumar's mother Aruna Bhatia passes away

Follow us on

બોલીવૂડના ફેમસ અભિનેતા અક્ષય કુમારના (Akshay Kumar) માતા અરુણા ભાટીયાનું (Aruna Bhatia Death) આજે સવારે નિધન થઇ ગયુ છે. અક્ષય કુમારે પોતે આ વિશે ટ્વીટ કરીને માહિતી શેયર કરી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યુ કે, તે મારા જીવનનો આભાર સ્તંભ હતા અને આજે હુ આસહનિય પીડામાંથી પસાર થઇ રહ્યો છુ. મારી માતા અરુણા ભાટીયાએ આજે દુનિયાથી વિદાય લીધી છે. હવે તેઓ બીજી દુનિયામાં મારા પિતાને મળશે. આ સમય દરમિયાન હુ અને મારો પરિવાર તમારી પ્રાર્થનાનું સન્માન કરીએ છીએ. ઓમ શાંતિ..

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમની માતાની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી અને તેમને મુંબઇની (Mumbai) હીરાનંદાની હોસ્પિટલમાં (Hiranandani Hospital) દાખલ કરાવવામાં આવ્યા હતા. પરિવારના આગ્રાહ પર હોસ્પિટલે અરુણા ભાટીયાની ટ્રીટમેન્ટ ડિટેલ્સ જાહેર નથી કરી. શુક્રવારની સાંજે તેમની માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અક્ષય કુમાર તેમની માતાથી ખૂબ નજીક હતા. જ્યારે તેમની માતાની તબિયતની ખબર મળી તેઓ લંડનથી તરત જ મુંબઇ પરત ફર્યા હતા.

આ પણ વાંચો –

રસ્તા પર જોવા મળ્યો કપલનો બાઇક રોમાન્સ ! કબીર સિંહ બનવા જતા વીડિયો વાયરલ થઇ ગયો

આ પણ વાંચો –

Viral : શિખર ધવન અને આયશા મુખર્જીના છૂટાછેડાથી ચાહકો થયા દુ:ખી, સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો –

Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ, અફઘાનિસ્તાન મુદ્દે થશે ચર્ચા

Published On - 9:45 am, Wed, 8 September 21

Next Article