Viral : શિખર ધવન અને આયશા મુખર્જીના છૂટાછેડાથી ચાહકો થયા દુ:ખી, સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા છે. ત્યારે ચાહકોએ આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

Viral : શિખર ધવન અને આયશા મુખર્જીના છૂટાછેડાથી ચાહકો થયા દુ:ખી, સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા
Fans reaction on shikhar dhawan and aesha mukerji divorced
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:48 AM

Viral: ભારતીય ક્રિકેટ ટીમના ધમાકેદાર બેટ્સમેન શિખર ધવને (Shikhar Dhawav) છૂટાછેડા લીધા છે. ત્યારે તેની પત્ની આયશા મુખર્જીની પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં આયશા મુખર્જીએ ભાવુક થઈને તેના છૂટાછેડા વિશે જણાવ્યુ છે, જોકે, શિખર ધવન તરફથી હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કશું કહેવામાં આવ્યું નથી.

શિખર ધવનના છુટાછેડાને પગલે સોશિયલ મીડિયા પર #ShikharDhawandivorce ટ્રેન્ડ થઈ રહ્યુ છે. તેમના ચાહકો આ આ સમાચાર સાંભળીને ખૂબ દુ:ખી છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘હું આ સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી.’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યું, ‘આઘાતજનક ! સાંભળીને ખરાબ લાગ્યું. જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જુઓ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

શિખર ધવન અને આયશા મુખર્જીએ 2012 માં લગ્ન કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, શિખર ધવન અને આયશા મુખર્જીએ 2012 માં લગ્ન કર્યા હતા. આયશા શિખર કરતા 10 વર્ષ મોટી છે. તેના પહેલા લગ્નથી તેને બે પુત્રીઓ છે. ત્યારબાદ 2014 માં આયશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો. આયશાએ છૂટાછેડા વિશે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જ ચાહકોને આશ્વર્ય થઈ રહ્યુ છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર લોકો આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જેને કારણે સોશિયલ મીડિયા પર #ShikharDhawandivorce ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

આ પણ વાંચો: Shikhar Dhawan પત્નિ આયશા મુખર્જીથી લીધા છૂટાછેડાં, સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ વાયરલ

આ પણ વાંચો: દારૂના નશામાં 2 યુવકો ઝેરી સાપને ખાઇ ગયા, પછી જે હાલ થયા તેને જોઇને બધા ડરી ગયા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">