AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election: સમાજવાદી રથ પર સવાર થઈને નોમિનેશન કરવા નીકળ્યા અખિલેશ યાદવ, કહ્યું આ ચૂંટણી લખશે આગામી સદીનો ઈતિહાસ

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, SP ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ પ્રેમ શાક્યને 38,000થી વધુ મતોથી હરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલા 2002માં છેલ્લી વખત આ સીટ પરથી ભાજપે જીત મેળવી હતી.

UP Assembly Election: સમાજવાદી રથ પર સવાર થઈને નોમિનેશન કરવા નીકળ્યા અખિલેશ યાદવ, કહ્યું આ ચૂંટણી લખશે આગામી સદીનો ઈતિહાસ
Akhilesh Yadav came out to do nomination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 12:00 PM

UP Assembly Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી લીધી છે. તેમણે સમાજવાદી રથનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે આ નામાંકન એક ‘મિશન’ છે કારણ કે યુપીની આ ચૂંટણી રાજ્યનો ઈતિહાસ અને દેશની આગામી સદી લખશે!

આવો પ્રગતિશીલ વિચાર સાથે સકારાત્મક રાજનીતિની આ ચળવળમાં સહભાગી બનીએ. નકારાત્મક રાજકારણને હરાવો, તેને પણ દૂર કરો! જય હિન્દ! મળતી માહિતી મુજબ, પ્રોફેસર રામ ગોપાલ યાદવ મૈનપુરી પહોંચી ગયા છે અને શિવપાલ યાદવ પણ નોમિનેશનની તૈયારી માટે સૈફઈથી નીકળી ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 15-07-2025
ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો
ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત
Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !
શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?

અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે. કરહાલ વિધાનસભા બેઠક પર સાત વખત સમાજવાદી પાર્ટીનો કબજો રહ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, SP ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ પ્રેમ શાક્યને 38,000થી વધુ મતોથી હરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલા 2002માં છેલ્લી વખત આ સીટ પરથી ભાજપે જીત મેળવી હતી તે સમયે સોબરન યાદવ ભાજપના ઉમેદવાર હતા.

અખિલેશ યાદવના પિતા સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરીથી સાંસદ છે. તેઓ અહીંથી પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. છેલ્લા નવ વખતથી મૈનપુરી સીટ પરથી સપાના જ સાંસદ ચૂંટાયા છે. મુલાયમને કરહાલ સાથે ગાઢ સંબંધ છે. તેમણે અહીંની જૈન ઈન્ટર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું અને તેઓ અહીં શિક્ષક પણ હતા. કરહાલ સીટ પર યાદવ મતદારોનું વર્ચસ્વ છે. અહીં આ સમુદાયની વસ્તી 28 ટકા છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં અનુસૂચિત જાતિનો હિસ્સો 16 ટકા, ઠાકુરોનો 13 ટકા, બ્રાહ્મણોનો 12 ટકા અને મુસ્લિમ મતદારોનો 5 ટકા છે.કરહાલ સીટ પરથી અખિલેશની ચૂંટણી લડવાની જાહેરાત પર ભાજપે કહ્યું કે જો સપા અધ્યક્ષ કરહાલને પોતાના માટે સુરક્ષિત સીટ માને છે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગેરસમજ દૂર થઈ જશે.

આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">